Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 12
________________ Teriences; 95 શભવીર [પડિત શ્રી વીરપિm ] - ચા પ્રસિદ્ધ પુજાગીતિકાર, પંડિતકવિ પંન્યાસ શ્રી વીરવિજયજી મહારાજ જેઓશ્રીએ “શુભવીરના તખલ્લુસથી પોતાની મોટા ભાગની કૃતિઓ રચી છે, તેઓ ઓગણીસમી સદીના જણીતા સ્તુતિસ્તોત્રકાર, આખ્યાનકાર, રાસ ને કીર્તનકાર હતા; જૈન દયારામ તરીકે તેઓ વિખ્યાત હતા. તેઓએ પિતાની સંખ્યાબંધ કૃતિઓથી એ વખતના પદ્મ સાહિત્યને સભર કર્યું છે. આ સ્વનામધન્ય કવિવરને જન્મ ગુજરાતના પાટનગર અમદાવાદમાં, ઘીકાંટા આગળ, શાંતિદાસના પાડામાં, બ્રાહ્મણ કુટુંબમાં થયે હતો. તેઓનું નામ કેશવરામ હતું. પિતાનું નામ જટેસર ને માતાનું નામ વિજયાદેવી હતું. કેશવરામને રળિયાત નામની પત્ની હતી. કેશવરામ એકવાર બહારગામ ગયા. મનમેજી આત્માને પાછા વળતાં અતિ મોડું થયું. માતાએ ખિજાઈને ઠપકે. આપે. જુવાન કેશવરામથી આ ઠપકે સહન ન થયા. એ રેઝકા ગામે ગયા ને ત્યાં રહ્યા. ગરથ ગાંઠે નહોતું, પણ વિદ્યા પાઠે હતી. વારસામાં ઉતરી આવેલી કંઠસ્થ વિદ્યા એમની આજીવિકા માટે પૂરતી હતી. માતાના વાત્સલ્ય ફરી વિજય મેળવ્યું, પણ કેશવનું અંતર વૈરાગ્યવાસિત થયું હતું. એ વખતે અમદાવાદ - RESPECTOLERIES ED VESPASIERANIEL Jain Education International For Personal & Private Use Only e are www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104