Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust
View full book text
________________
જિનપૂજે અંતરાય, આગમપી નિંદા ભજીરે વિપરીત પ્રરૂપણ થાય, દીનતણ કરુણા તજીરે,
જળપૂજા કરી જિનરાજ રે [ હે પ્રભુ! મેં કેવી રીતે અંતરાય ઊભા કર્યા, તે કહું છું કેઈજિનપૂજા કરતું હોય તેને રોક્યું, આપનાં કલ્યાણકારી વચનોથી ભરેલાં આગમ શાસ્ત્ર લોપ્યાં, નિંદા કરવામાં આનંદ માણ્યો, શાસ્ત્રની આણથી વિરોધી વચન કાયાં, ને ગરીબો ઉપર દયા ન કરી.] તપસી ન નમ્યા અણગાર, જીવતણી મહિસાસરે; નવિમળિયે આ સંસાર, તુમ સરિખરે શ્રીનાથજી રે.
- જળપૂજા કરી જિનરાજ, ૩ [મુનિ અને વળી તપસ્વી, એમને પણ ન નમે, અને અનેક પ્રકારે મેં જીવહિંસા કરી; કારણ કે સાચાને સાચું ને ખાટાને ખોટું બતાવનાર તારા જેવો ભગવાન મને સંસારમાં ન મળે!] રાંક ઉપર કીધે કેપ, માઠાં કર્મ પ્રકાશિયાંરે; ધર્મમારગને લોપ, પરમારથ કેતાં હાંસિયાંરે.
જળપૂજા કરી જિનરાજ ૪ [મેં ગરીબ પર ક્રોધ કર્યો ને કેાઈનાં ખોટાં કામ જાહેર કર્યા. ચાડીચુગલી ખાધી, ધર્મના જે રસ્તા તે બધા મેં ખેરવી નાખ્યા, ને પરોપકારની વાત કરનારની મેં હસી-મજાક ઉડાવી.]
ધારાઈ. ધ. suહી છે. દિ.શાહ 0.લાકિશad, એ બધા વેળ6
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104