Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust
View full book text
________________
[મહાસતી અંજના પહેલાં પતિ સાથે વિક્ષેપ પછી એકાએક પતિનું મિલન, ગર્ભધારણ અને પતિનું પરદેશગમન, સાસુ-સસરાની વહુ પર આશંકાને ઘરનિકાલ–આ રીતે સતી અંજનાને પતિને બાવીસ વર્ષ વિગ રહ્યો ! - રાણી દમયંતીને પણ નલરાજાએ જુગટામાં રાજપાટ હાર્યા પછી જંગલમાં એકલી છોડી દીધી અને વર્ષોને વિયેગ રહ્યો.
સતી સીતાને પણ રાવણ હરી ગયે; ને છ માસ સુધી પતિના વિરહમાં ઝૂરવું પડયું.]
મુનિવરને મોદક પડિલાભી,
- પછી કરી ઘણી નિંદના રે; જિન - શ્રેણિક દેખે પાઉસ નિશિએ,
મમ્મણ શેઠ વિડંબના રે. જિન. ૪ [રાજગૃહી નામની નગરી હતી. શ્રેણિક નામે રાજા હતા. ચેલણ નામે રાણી હતી.
વર્ષાની ઋતુ હતી. ઝરમર ઝરમર વરસાદ વરસતે હતો. ગર્જના કાન ફાડી નાખતી હતી. વીજળી આંખ આંધળી કરતી હતી. નીચે નદી હતી. નદીમાં પૂર આવ્યું હતું. રાજા-રાણું ગેખે બેઠાં હતાં.
રાજાએ કહ્યું : “રાણી ! મારા રાજમાં કોઈ દુઃખી નથી!
આ વખતે રાણીએ નદીના પટ પર કઈ માનવીને જે. એ પૂરમાં પડીને નદીમાં તણાતાં લાકડાં જાનના જોખમે ને અતિ શ્રમે, બહાર ખેંચી કાઢતે હતે. • - રાણું કહે, જુઓ! પેલે રહ્યા દુઃખી!- આવા ખરાબ વખતે, તલke 'honeનીephaNukone knows
૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104