Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust
View full book text
________________
*
Guly
'
:
કે
છે
.
મેહનીય કર્મ - મેહરૂપ રાજાને ત્યાં ચાર ચાર છે ક્રોધ, માન, માયા ને લોભ. ક્રોધ પૃથ્વીની ફાટ જેવો છે, ઝટ ન પુરાય. માન હાડકા જેવું છે, ઝટ ન નમે; માયા મેંઢાના શિંગડા જેવી, વાંકીચૂંકી છે, ને લેભ કાદવના રંગ સમાન છે, જલદી પાસ ન છૂટે.
આયુષ્ય : આ કર્મના ચાર ભેદ છે. આ કર્મ હોય ત્યાં સુધી દેવ, મનુષ્ય, તિર્યંચ ને નરકની ગતિમાં જીવે વારંવાર ભટકયા કરે છે. આ કર્મ પગમાં પડેલી જંજીર જેવું છે. આયુષ્યની કેદમાં જીવ કેદી હોય, દેહની દીવાલોથી ઘેરાયેલું હોય, ત્યાં સુધી મુક્તિ પામી શકતો નથી.
નામકર્મ : આ કર્મના શુભ અને અશુભ આદિ અનેક ભેદે છે. સારું શરીર–ખરાબ શરીર, સુસ્વર-દુસ્વર, સુનામ-કુનામ વગેરે આ કર્મથી પ્રાપ્ત થાય છે. ચિત્રકાર જેમ સારાં-ખોટાં ચિત્ર બનાવે, એક ચિત્ર એવું બનાવે છે કે એને જોઈ હાથ જોડે, બીજું ચિત્ર એવું બનાવે છે જેના લીધે લોક એના પર થૂકે; બનાવવાનાં સાધને સરખાં છે ફક્ત ભાવના અલગ અલગ છે. એમ આ કર્મ સારબેટા નું કે જીવસ્વભાવનું નિમાર્ણ કરે છે. '
ગોત્રકમ : કુંભાર જેમ નાનામોટા ઘડા, ડાં, 'કલાડાં,
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104