Book Title: Aksharmala
Author(s): Chotalal Kalidas Kavi
Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal

View full book text
Previous | Next

Page 33
________________ अक्षरमाळा. પ્રભુ આજ્ઞાએ સર્વ પળાય, કરી પુણ્ય નર સ્વર્ગે જાય; પ્રભુની ભક્તિ કરે નર ખરી, તે જાયે ભવદુખને તરી. સહુ તનુમાં નરતનુ છે સાર, એમાં વળી ઉભય પ્રકાર; આસુર દૈવ ઉભય છે ભેદ, આસુરજન માને નહિ વેદ. ધર્મ ઉપર દૃઢ પ્રીતિ ન ધરે, પ્રભુની ભક્તિ કદા નવ કરે; પરધન પરનારીને હરે, હિ’સાદિક કુકર્મ આચરે. સાથે નહિ સુકૃત તે લેશ, મિથ્યા જન્મ ખુવે કરિ ક્લેશ; કપટી કુટિલ મહાખલ તેહ, સદા ક્રોધમાં માળે દેહ. મૂઢ અચેત અધર્મી એહ, આસુરનું છે લક્ષણ તે; વેદ વચન પાળે છે દૈવ, ધર્મ બ્રહ્મ પર પ્રીતિ સદૈવ સુકૃત સાધન કરે સદાય, જગકત્તાનાં કીર્તન ગાય; દૈવજીવ તે પરમ દયાળ, જાણેા જીવ દયા પ્રતિપાળ, પરદુખ ભંજન કહિયે તેહ, પરનારી ભ્રાતા છે એ; માત પિતાની સેવા સજે, ભાવે ત્તા પ્રભુને ભજે. વેદાચાર્ય વચન શું પ્રીતિ, પાળે માદાની રીતિ; કરે કુકર્મ તણા તે ત્યાગ, સત્ય ધર્મ સાથે અનુરાગ. દૈવ જીવનાં લક્ષણ એહ, ધન્ય ધન્ય જાણેા નર તેહ; પામી ઉત્તમ નરના દેહ, તારે નહિ આત્માને જેડ. નર તે ખર સમ જાણ્ણા સહી, વ્યાસ ઋષીચે વાણી કહી; માનવ દેહ મળ્યા છે સાર, વિળ ઉત્તમ કુળમાં અવતાર. બહુ વિદ્યાના કરે વિચાર, પામ્યા છે માટા અધિકાર; દેશ વિષે ડાહ્યા કહેવાય, શાયાદિક ગુણવાન ગણાય, એવું છતાં ખુડે નર જેહું, જાણા ખરથી ખાટા એહ; જે નર ભજે નહિ ભગવાન, તેને કહિંચે નહિ ગુણવાન, હું ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112