Book Title: Aksharmala
Author(s): Chotalal Kalidas Kavi
Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal

View full book text
Previous | Next

Page 52
________________ 1. બ્રહ્મનિષા વિ. ૨૭ પાણ ધારણું તેમાં કરે, નામ ધારણુ માટે ધરે. ચિત્તમાં પ્રભુનું ચિંતન થાય, તેનું ધ્યાન નામ કહેવાય, જીવ બ્રહ્માને જે સંજોગ, તેનું નામ સમાધી જેગ. ૧ એ અષ્ટાંગ યેગ કહેવાય, બ્રાતિ તેથી દષીય; ફળની આશા મનથી તજ, ભાવે શ્રી પરમેશ્વર ભજે. સાચ ગી તે કહેવાય, જેનાં નિર્મળ મન વચ કાય; કોઈ હઠ જોગ કરે છે જતી, ફળ આ શામાં રાખે મતી. ૧૭ રોગ ભ્રષ્ટ થાયે નિર્ધાર, ધરે ધનિક ઘેર તે અવતાર ભેગ માંહિ તેનું મન રહે, અંતે ચોરાશી દુઃખ સહે. ૧૮ જે જન છાંડે ફળની આશ, તે જન સુખ પામે અવિનાશ મેક્ષ પામી પાછે નવ પડે, ભવનાં દુઃખ તેને નહિ નડે. ૧૯ માટે જેગ કરો સહ કેય, મેક્ષ પદારથ પ્રાપત હોય; જેગ વિના નવ મટે વિજેગ, પામે નહિ બ્રહ્માનંદ ભેગ. ૨૦ માટે પતંજલી મુનિ કહે, સત્ય જાણુ સાચા જન ગ્રહે, છોટમ કહે જાય સંતાપ, જીવ બ્રહ્મને થાય મિલાપ. ૨૧ માનવ વિશે. ટટ્ટા ટેક ગ્રહ દઢ જેહ, પ્રભુનું ભજન કરે નર તેહ; કર્તા પ્રભુ છે એક અરૂપ, કો વેદમાં જ્ઞાન સરૂપ. જડ રૂપે પ્રકૃતિ છે માય, તેણે પ્રાણ દેહ રચાય; - વ સત્ય સ્વરૂપી તેહ, અસત્ય કહિ છે માયા એહ. - જન્મ નાશ માયાને કો, અવિનાશી આકાશે રહ્યા - ઈશ્વરે છે આનંદરૂપ, માયા તે છે ફ્લેશ સરૂપ. માયાનાં જે તત્વે કહે, તેમાં પણ કલેશી ગુણ રહે; Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112