Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ત્રીજી વક્ષસ્કાર
૨૦૫
સ્થાનો પર વિજય મેળવી મને તેની જાણ કરો.”
સુષેણ સેનાપતિ તે ક્ષેત્રો પર વિજય મેળવે છે, વગેરે સર્વ વર્ણન પૂર્વવતુ જાણવું. વાવતુ ભરતરાજાને વિજયના સમાચાર આપે છે. ભરતરાજા સત્કાર કરી તેને વિદાય આપે છે યાવત સુષેણ સેનાપતિ પોતાના આવાસ સ્થાને આવીને સુખોપભોગમાં લીન બનીને રહે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચક્રવર્તીના અંતિમ-છઠ્ઠા ખંડના વિજયનું વર્ણન છે. અહીં ચક્રવર્તીની દિગ્વિજય યાત્રા પૂર્ણ થાય છે. તત્પશ્ચાત્ તેઓ પોતાની રાજધાની તરફ પ્રયાણ કરે છે. ભરત ચક્રવર્તીની દિગ્વિજય યાત્રા દ0000 વર્ષે પૂર્ણ થઈ હતી.
ચક્રવર્તીની છ ખંડની વિજય યાત્રાનો ક્રમ
જ ક
દરેક Kinશુલ્લવિતવન કુમાર
દેવ નવન ૬૦%
ખંડ-2
ઉત્તરાર્ધ
E-iદેવી
3-૫ ઉત્ત ૨ધ ગં ન ફૂટ ૧૪
-''
સિંધુ નિકુટ
હં
I
jI;
-
ડાd,તમાલક
ભવન
વેતા કેમ ઉમા ૧ કિ
&
TS
ખંડ - ૭ Hiti
દકિતા : સિંધુ નિકૂટ :
૧૫ : દક્તિer - વર્ષ , અંગા નિકૂટ
-
’
મંડ- ૧
-સંધુદેવી
1942
| અમીમા --
----
-- ----- -
G --- ----- --
- ધંધામ
સાળી સુબોધિકા
ચક્રવર્તી નગરના પૂર્વાદ્વારથી નિર્ગમન કરી, વિજય યાત્રાનો પ્રારંભ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ૧ નંબરના માગધતીર્થથી આગેકૂચ કરતાં ક્રમશઃ ગંગાના પશ્ચિમી કિનારે પંદર નબર પાસે સ્થિત થઈ, નિષ્ફટ પર અને નવનિધિ પર વિજય મેળવી પૂર્વીદ્વારથી નગરમાં પ્રવેશ કરે છે.