Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ચોથો વક્ષસ્કાર
૨૯
હેમવતક્ષેત્ર પ્રમાણાદિ -
દિશા | પહોળાઈ | બાહા
| જીવા
| ધનુપૃષ્ઠ
પર્વત |
નદી |
કાળ
સંસ્થાન
वृत्त
મેરુ |૨,૧૦૫યો.] ૬,૭૫૫ | દેશોન | ૩૮,૭૪o | મધ્યમાં રોહિતા સુષમ પલ્ચકપર્વતની | ૫ કળા યોજન | ૩૭,૬૭૪ યોજન | શબ્દાપાતી | રોહિતાશા દુષમા લંબચોરસ દક્ષિણમાં
૩ કળા | યો. | ૧૦ કળા
અને કાળ ચુક્લ
૧૬ કળા
વૈતાઢય પરિવારરૂપ જેવો હિમવંત
૫૬,000 કાળ પર્વતની
ઉત્તરમાં શબ્દાપાતી વૃત્તવૈતાઢય:- હેમવત ક્ષેત્રની મધ્યમાં સ્થિત આ પર્વત હેમવત ક્ષેત્રના બે વિભાગ કરે છે. વન વૈતાઢ્ય પર્વત |આ વૃત્તવેતાઢય પર્વત ભરત ક્ષેત્રના વૈતાઢયની જેમ લાંબો નથી પણ
| ગોળાકાર છે, તેથી તે વૃત્તવૈતાઢય તરીકે પ્રસિદ્ધ છે અને તેના અધિષ્ઠાયક - ૧૦૦૦યોજન
શબ્દાપાતી નામના દેવ છે. તેથી શબ્દાપાતી વૃત્તવૈતાઢય કહેવાય છે. આ વૃત્ત વૈતાઢયના કારણે હેમવત ક્ષેત્ર પૂર્વ, પશ્ચિમ બે વિભાગમાં વિભક્ત થાય છે. નિયંકરસંડા સંદિપ, પન્નાલંઈ સંદિપ - પત્યેક સંસ્થાન એટલે પલંગાકાર, પલંગ જેવો લંબચોરસ આકાર, હેમવત વગેરે ક્ષેત્રો પલંગાકારે સ્થિત છે અને પાક સંવાદ એટલે પત્યાકાર, ધાન્ય ભરવાના પાલા કે પાણી પીવાના પ્યાલાની જેમ લંબગોળ આકાર, હેમવતાદિ ક્ષેત્રમાં સ્થિત
વૃત્તવૈતાઢ્ય પર્વતો ઉપર-નીચે સમપ્રમાણ અને પલ્યાકારે સંસ્થિત છે. ભૂમિગત ૫ ર૫૦ યોજન જબૂતીપના ચાર વૃત્ત વૈતાઢયઃ
ક્ષેત્ર | નામ | લંબાઈ | પહોળાઈ | ઊંચાઈ | ઊંડાઈ|પરિ|િ સંસ્થાન અધિષ્ઠાયક| વર્ણ
૧000 યોજન
૧000 યોજન
હેમવત | શબ્દાપાતી | ૧,000. હરિવર્ષ વિકટાપાતી યોજન | રમ્યક વર્ષ | ગંધાપાતી હેરણ્ય વત| માલ્યવંત
૧,000 | ૧,000 ૨૫૦ | ૩,૧દર | પલ્યાકાર વૃિત્ત વૈતાઢય| સર્વ યોજના | યોજના | યોજના | યોજન|(ઉંધા ગ્લાસ ની સમાન | રત્ન
જેવું) | નામવાળા | મય
હેમવત નામહેત :- આ ક્ષેત્રની દક્ષિણે ચલહિમવંત અને ઉત્તરે મહાહિમવંત પર્વત છે. આ હેમવત ક્ષેત્રહિમવંત પર્વત સાથે સંબંધિત હોવાથી, સંશ્લિષ્ટ હોવાથી, આ ક્ષેત્રને હેમવત કહે છે. હેમં કાય:- સુવર્ણ આપે છે. આ ક્ષેત્રના યુગલિકો આ બંને પર્વતોની સુવર્ણમયી શિલાઓનો બેસવા માટે ઉપયોગ કરે છે, તેથી સૂત્રકારે ઉપચારથી હે વત્તય સુવર્ણ આપે છે તેમ કહ્યું છે.
i gIE - બંને પર્વતો આ ક્ષેત્રને સવર્ણમય પ્રકાશ આપે છે. અહીં વિવિ મળતા આ ઉભેક્ષા અલંકાર દ્વારા કથન છે. શિલાઓ દ્વારા આ ક્ષેત્ર જાણે પોતાના પ્રશસ્ય વૈભવને પ્રગટ કરતું ન હોય! તેમ લાગે છે.