Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૪૮ ]
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
એક-એક પ્રાસાદ છે. મેરુપર્વતથી પ0 યોજન દૂર સિદ્વાયતન અને પ્રાસાદ વચ્ચે આઠ હસ્તિના આકારવાળા કૂટ છે. દિહતિ કુટ:- કૂટનો અર્થ છે શિખર. પર્વત ઉપરના શિખરો કૂટ નામે પ્રસિદ્ધ છે. કેટલાક કૂટો પર્વત ઉપર નથી, ભૂમિ ઉપર જ કૂટાકારે સ્થિત પર્વતો કૂટ પર્વત કહેવાય છે. ભદ્રશાલ વનમાં ભૂમિ ઉપર સ્થિત આઠ કૂટ પર્વતો હાથીના આકારવાળા છે, તેથી તેને દિહતિ કૂટ કહેવામાં આવે છે.
ભદ્રશાલ વન :
સ્થાન
લંબાઈ | પહોળાઈ | ઊંડાઈ | ઊંચાઈ
અન્ય વિગત
ભદ્રાશાલવન
મહાવિદેહ
ક્ષેત્રમાં મેરુપર્વત ની ચારે બાજુ સમતલ ભૂમિ પર
| પૂર્વ, પશ્ચિમમાં | ઉત્તર, દક્ષિણમાં ૨૨,000- | ૨૫૦-૨૫૦ ચો. ૨૨,૦૦૦ કુલ ૫00
યો. કુલ યોજન ૪૪,000 યોજન
૪ ગજદંત પર્વત અને ૨ નદીના કારણે તેના ૮ વિભાગ
સિવાયતન
ભદ્રશાલ
વનમાં મેરુપર્વતથી ૫૦ યોજન દૂર ચારે દિશામાં
પ0 યોજન
૨૫ ૨૫ યોજન
પુષ્કરિણી
મેરુપર્વતથી ૫૦ યોજન
દૂર ચારે વિદિશામાં ચાર–ચાર
પ0
૨૫ યોજન
૧૦ યોજન
યોજન
પ્રાસાદ
૨૫૦ યોજન
૨૫) યોજન
ચારે વિદિશા
ગત ૪-૪ પુષ્કરિણીની
મધ્યે
૫00 | અગ્નિ અને યોજન નૈઋત્ય વિદિશાના
પ્રાસાદ શક્રેન્દ્ર અધિષ્ઠિત
છે. ઈશાન અને વાયવ્ય વિદિશાના પ્રાસાદ ઈશાનેન્દ્ર અધિષ્ઠિત છે.