Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
સાધિક ત્રણ ગુણા વધુ છે અને ચંદ્ર-સૂર્ય કરતાં ૮૮ ગુણા વધુ છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્ય પરિવારમાં તારાઓ ૬૬,૯૭૫ ક્રોડાક્રોડી હોય છે તેથી સંખ્યાત ગુણા અધિક કહ્યા છે.
જંબુદ્વીપમાં તીર્થંકરાદિની સંખ્યા :
૫૮૪
२०३ जंबुद्दीवे णं भंते ! दीवे जहण्णपए वा उक्कोसपए वा केवइया तित्थयरा सव्वग्गेणं पण्णत्ता ?
गोयमा ! जहण्णपए चत्तारि, उक्कोसपए चोत्तीसं तित्थयरा सव्वग्गेणं पण्णत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્વીપમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ સર્વ મળીને કેટલા તીર્થંકર थाय छे ?
ઉત્તર– હે ગૌતમ ! ઓછામાં ઓછા ચાર અને સર્વ મળીને વધારેમાં વધારે ચોત્રીસ તીર્થંકર થાય છે.
२०४ जंबुद्दीवे णं भंते ! दीवे केवइया जहण्णपए वा उक्कोसपए वा चक्कवट्टी सव्वग्गेणं पण्णत्ता ?
गोयमा ! जहण्णपए चत्तारि, उक्कोसपर तीसं चक्कवट्टी सव्वग्गेणं पण्णत्ता। बलदेवा तत्तिया चेव जत्तिया चक्कवट्टी, वासुदेवा वि तत्तिया चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપમાં ઓછામાં ઓછા તથા સર્વ મળીને વધારેમાં વધારે કેટલાં ચક્રવર્તી થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! ઓછામાં ઓછા ચાર તથા સર્વ મળીને વધારેમાં વધારે ત્રીસ ચક્રવર્તી થાય છે. જેટલાં ચક્રવર્તી હોય છે, તેટલાં જ ઉત્કૃષ્ટપદે બલદેવ હોય છે અને વાસુદેવ પણ તેટલાં જ હોય છે. २०५ जंबुद्दीवे णं भंते दीवे केवइया णिहिरयणा सव्वग्गेणं पण्णत्ता ? गोयमा ! तिणि छलुत्तरा णिहिरयणसया सव्वग्गेणं पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપમાં સર્વ મળીને કેટલા નિધિ રત્ન-નિધાન હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપમાં સર્વ મળીને ૩૦૬ નિધિરત્ન-નિધાન હોય છે.
२०६ जंबुद्दीवे दीवे केवइया णिहिरयणसया परिभोगत्ताए हव्वमागच्छंति ? गोयमा ! जहण्णपए छत्तीसं उक्कोसपए दोणिण सत्तरा णिहिरयणसया परिभोगत्ताए हव्वमागच्छंति ।
Loading... Page Navigation 1 ... 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696