Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ત્રીજો વક્ષસ્કાર
૨૨૭
એકેન્દ્રિય રત્નો તથા નવનિધિ શાશ્વતા છે. તેમાં સ ક્રિયાપદનો અર્થ “પ્રગટ થાય છે" તેમ સમજવો. ચક્રાદિ રત્નો આયુધ શાળામાં પ્રગટ થાય છે. નવનિધિ ગંગા મુખ પાસે રહે છે, ત્યાંથી તે ચક્રવર્તી સાથે ભૂગર્ભ માર્ગે ચાલીને આવે છે અને વિનીતા નગરીની બહાર રહે છે પણ તેના મુખ રાજાના લક્ષ્મીગૃહમાં હોય છે. તેથી અહીં જે કહ્યું કે નવનિધિ લક્ષ્મીગૃહમાં ઉત્પન્ન થાય છે, તે તેના મુખની અપેક્ષાએ કહ્યું છે તેમ સમજવું.
મહિ
કાકપિ
[અક
છત્ર
ચર્મ
in I\
ચક્રવર્તીના ચૌદ રત્નોઃ
મ
પ્રમાણ
| ઉત્પત્તિ સ્થાન
મુખ્ય કાર્ય
વિશેષતા
વર્ણન
રત્નના નામ
સૂત્ર
૧| ચક્રરત્ન | એક ધનુષ | આયુધશાળા | આકાશમાં ચાલતુ માર્ગ શત્રુને સેંકડો વર્ષે ૨૪
બતાવે, વિજય અપાવે. હણીને જ ચક્રી
પાસે આવે, સ્વ
ગોત્રીને નહણે દંડરત્ન | બે હાથ | આયુધ શાળા | વિષમભૂમિ સમ કરે, | મનોરથપૂરક અને | ૪૭
ગુફાના દ્વાર ખોલે. શાંતિકર હોય છે.
•
& •
૩| અસિરત્ન | ૫ અંગુલ | આયુધશાળા |
શત્રુનો નાશ કરે,
|
પહાડાદિ ભેદ, વિજય અપાવે.
જ •
છત્રરત્ન
બે હાથ
| આયુધશાળા
વૃષ્ટિ, વાયુ, તાપથી
રક્ષા કરે
* ગરમા,
[ ૭૩
શીતકાળે ગરમી, ઉષ્ણકાળે શીતળતા આપે, ચક્રીના સ્પર્શ સાધિક બાર યોજન વિસ્તાર પામી શકે.
| ૫ | ચર્મરત્ન | બે હાથ | લક્ષ્મી ભંડાર | નાવાકાર રૂપે પરિણમી | વિવિધ આકાર ધારણ | ૩૭
સૈન્યને નદી પાર કરાવે. કરે, ચક્રના સ્પર્શ
સાધિક બાર યોજન વિસ્તાર પામી શકે.