Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०
सूत्रकृताङ्गसूत्रे टीका-'नाईओ' ज्ञातयः-मातृपित पुत्रकलत्रायः 'विसएसिणो' विषयैषिणः-शन्दादिविषयान्वेषकाः-वैषयिकमुखमिच्छन्त इत्यर्थः, आघाय किच्चमाहेर्ड' आघातकृत्यमाधातुम् , आघातम्-मरणं तस्य कृत्यं मृतकमुद्दिश्य श्राद्धपिण्डदानादिकमेव कत्तुम् 'तं वित्तं तस्य मृतपुरुषस्य वित्तं-द्विपदचतुष्पदधनधान्यहिरप्यादि, यच्चाऽतीवदुःखेन जीवद्भिः सद्भिर्जितं तत् 'अन्ने' अन्ये जीवन्तः संसारिणो हरन्ति-स्वाधीनं कुर्वन्ति, नवाऽऽ गते राऽनायासलब्धेन तेन धनसमुदायेन मुखयन्त्याऽऽत्मानम् । तदुक्तं युक्तिवादिना---
'ततस्तेनाऽजिते द्रव्यै दीरैश्च परिरक्षितैः।
क्रीडन्त्यन्ये नरा राजन् ! हृष्टा स्तुष्टा छलकृताः ॥१॥इति॥ पाप कर्ताके) अर्जित धनका अपहरण कर लेते हैं और आरंभ करने वाला पापी अपने किये कर्मों से पीडित होता है । ४॥
टीकार्थ--शब्द आदि विषयों के अन्वेषक माला, पिता, पुत्र, कलत्र आदि आघात कृत्य अर्थात् मृतक के निमित्त किये जाने वाले अनेक प्रकार के लोकाचार करके, उस मृतक के द्विपद, चतुष्पद, धन, धान्य, हिरण्य आदि वित्त को, जिसे उसने जीवित अवस्था में, अत्यन्त दुःख उठा कर उपार्जित किया था वह द्रव्य अन्य ग्रहण कर लेते हैं। वे अनायास प्राप्त हुए उस धन से सुख का उपभोग करते हैं। नीतिकार ने कहा है-'ततस्तेनाजिद्रव्यै' इत्यादि।
मनुष्य जव मर जाता है तो उसके द्वारा उपार्जित द्रव्य से, तथा दाराओं से दूसरे पुरुष क्रीड़ा करते हैं। हे राजन् ! वे हृष्ट, पुष्ट और अलंकृत होते हैं ॥१॥ પાપ કરનારના) મેળવેલ ધનનું અપહરણ કરી લે છે, અને આરંભ કરવાવાળા પાપી પોતે કરેલા કર્મોથી દુઃખી બને છે જો
ટકાથું–શબ્દ વિગેરે વિષયોનું અન્વેષણ કરનારા માતા, પિતા, પુત્ર, કલત્ર વિગેરેના આઘાત કૃત્ય અર્થાત્ મરનારને નિમિત્તે કરવામાં આવનારા અનેક પ્રકારના લોકાચાર કરીને, તે મરનારના દ્વિપદ, બે પગવાળા પ્રાણીને; ચતુષ્પદ ચાર પગવાળા જીવોને, ધન, ધાન્ય, હિરણ્ય, વિગેરેને દ્રવ્યને કે જે મેળવવા મરનારે જીવિત અવસ્થામાં અત્યંત દુઃખ ઉઠાવીને મેળવ્યું હોય છે, તે દ્રવ્ય ગ્રહણ કરી લે છે, તથા અનાયાસ એટલે કે વિના પ્રયાસે મળેલા તે ધનથી તેઓ सुमन प ४३ छ. नीतिारे ह्यु छ -ततस्तेनाऽर्जितैव्यैः' त्या
મનુષ્ય જ્યારે મરી જાય છે, ત્યારે તેણે મેળવેલ દ્રવ્યથી તથા સ્ત્રી વિશેરેથી બીજા પુરૂષે ક્રીડા કરે છે. હે રાજા તેઓ હષ્ટ પુષ્ટ અને અલંકૃત याय छे, ॥१॥
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩