Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे भूताः (ते न दुःबरिमोयगा) ते न दुःखविमोचका दुःखमष्टमकारकं कर्म तस्य विमोचका न भवन्ति इति ॥३॥ ___टीका-किश्च-'परिग्गनिविट्ठाणं परिग्रहनिविष्टानाम्-पहि-समन्ताद गृह्यन्ते इति परिग्रहा:-द्विपदचतुष्पदधनधान्य हिरण्यसुवर्णादयस्तेषु निविष्टानामासक्तानाम् 'तेसिं' तेषां-परिग्रहग्रस्तानाम्-गृद्धिभावमुपगतानाम् 'वे' वैरम्पारस्परिकवद्धिष्णु शत्रुता, वैरपरम्परा वर्द्धते इति, 'आरंभसंभिया कामा' आरम्भ संभृताः कामाः, यतो जनैरारम्भा उत्पादिताः पूर्व क्रियया पश्चादनुकूलैः प्रतिपाल्य विवृद्धि नीताः ये कामा स्ते-आरम्भसंभृताः कामाः, आरम्भकारिणः कामिनस्ते 'न दुकवविमोयगा' न दुःखविमोचकाः, दुःखमष्टविधं कर्म तद्विमो. चका:-बन्धनादात्मानं मोचयितुं समर्था नै भवन्ति ॥३॥ होती है। विषयलोलुप जन जो आरंभ करके पुष्ट हुए हैं, वे दुःखके अर्थात् आठ प्रकार के कर्मके विमोचक नहीं हो सकते ॥३॥
टीकार्थ-विपद चतुष्पद धन धान्य हिरण्य स्वर्ण आदि परिग्रह में जो आसक्त हैं, उनके वैर की वृद्धि होती है। जैसे घी डालने से अग्नि की ज्वालाएँ बढती हैं, उसी प्रकार परिग्रही जनों का अन्य प्राणियों के साथ वैर बढता है।
पहले लोगो ने आरंभ उत्पन्न किये, बाद में प्रतिपालन करके उनकी वृद्धि की। ऐसे आरंभ संभृत कामभोग उन जीवों को दुःखके वन्धन से कर्मों से छुड़ा नहीं सकते ॥३॥ થાય છે. વિષયમાં લેઉપજન જે આરંભ કરીને પુષ્ટ થાય છે, તેઓ દુઃખના અર્થાત્ આઠ પ્રકારના કર્મને છોડનારા થઈ શકતા નથી. એવા
ટીકાઈ–દ્વિપદ કહેતાં બે પગવાળા પ્રાણિ ચતુષ્પદ એટલે ચાર પગ વાળ પ્રાણિ ધન, ધાન્ય (અનાજ) હિરણ્ય (સેનું) સ્વર્ણ ચાંદી વિગેરેના પરિગ્રહમાં જેઓ આસક્ત હોય છે. તેઓના વેરને વધારે થતો રહે છે. જેમ ઘી નાખવાથી અગ્નિની જવાલા વધે છે, એ જ પ્રમાણે પરિગ્રહવાળા જનોને બીજા પ્રાણિ સાથે વેર વધે છે.
પહેલાં લેકાએ આરંભ ઉત્પન્ન કર્યો, તે પછી પ્રતિપાલન કરીને તેને વધારો કર્યો, આવા આરંભથી વધેલ કામગ તે જીના દુઃખના બન્યાનથી કર્મોથી છેડાવી શકતા નથી. આ
श्री सूत्रतांग सूत्र : 3