Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे टीका-अन्वयव्यतिरेकाम्यां प्रतिपाद्यमानः पदार्थः सुगमतया ज्ञायते, अतो धर्मप्रतिपक्षीभूतोऽधर्मः, तदाश्रितान तावत् प्रतिपादयति-'माहणा' ब्राह्मणाः वेदपाठिन:, 'खत्तिया' क्षत्रिया:-राजानः, 'वेस्सा' वैश्याः-व्यारारिणः, तथा'चंडाला' चाण्डाला:-प्रसिद्धाः 'अदु' अथ 'वोकप्ता' बोकमा:-निषादेन अंबध्यां जाताः जातिविशेषाः । 'एसिया' एपिका:-एपितुं शीलं येषां ते एपिका:बनाद्वनं भ्रमन्तो मृगयाभिरताः, कन्दमूलादिभक्षकाः तापसाश्च 'वेसिया' वैशिकार, वेषं निर्मायाऽन्यदीयं स्वात्मनि जीविकाया: कारकाः। कलाभिजीविन इति यावत् । तथा-'सुद्दा' शूराः-तन्तुवायादयः, किंबहुनाऽमुना परिगणितेन 'जे य' ये च 'आरंभणिस्सिया' आरम्भनिःमृताः-यन्त्रपीडननिर्लान्छनकर्माङ्गारदाहा
दीकार्थ-वस्तुका प्रतिपादन यदि अन्वय व्यतिरेक रूप से अर्थात् विधि और निषेध रूप से किया जाय तो उसको समझना सरल हो जाता है। अत एव धर्म का प्रतिपादन करते हैं । ब्राह्मण, क्षत्रिय, वैश्य, चाण्डाल, वोकस (निषाद पुरुष और अंबष्टा स्त्री से उत्पन्न सन्तान) एषिक अर्थात् एक वन से दूसरे वन में भटककर शिकार करनेवाले या कन्दमूल आदि भक्षण करने वाले तापस वैशिक दूसरेका वेष धारण करके जीविका करने वाले अर्थात् कलाजीबी शूद्र बनकर आदि, तथा इनके अतिरिक्त जो भी पुरुष यंत्रपीडन कोल्हू वगैरह चलाने घोडे बैल आदि को खस्सी करने, अंगार दाह आदि घोर आरंभ की क्रियाऑमें लगे हैं और जीवोंकी उपमर्दन (विराधना) करते हैं, इन सभी
ટીકાઈ–વસ્તુનું પ્રતિપાદન કે અન્વય અને વ્યતિરેકરૂપે અર્થાત વિધિ અને નિષેધ રૂપે કરવામાં આવે તે તે સમઝવું સરલ થઈ જાય છે. તેથી જ ધર્મનું પ્રતિપાદન કરવાના ઉદ્દેશથી પહેલાં અધર્મનું પ્રતિપાદન કરવામાં આવે છે.
झा, क्षत्रिय, वैश्य, यांडार मास (निषा ५३५ मन मटा साथी પેદા થયેલ સંતતિ) એશિક એક વનથી બીજા વનમાં ભટકીને શિકાર કરવા વાળ અથવા કંદ, મૂળ વિગેરેને આહાર કરવાવાળા તાપસે, વૈશિક–બીજાએને વેષ ધારણ કરીને આજીવિકા મેળવનારાઓ અર્થાત્ કળથી આજી. વિકા મેળવનારાઓ. શદ્ર અર્થાત્ કપડાવણીને ગુજરાન કરનારાઓ આસિવાય પણ જે કઈ પણ પુરૂષ યંત્ર પીડન એટલે કે કેલૂ વિગેરે ચલાવવા, ઘોડા, બળદ વિગેરેને ખસી કરવા, અંગાર દાહ વિગેરે ઘેર આરંભની ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરી રહ્યા હોય છે, તથા જેનું ઉપમર્દન (વિરાધના–હિંસા) કરે
श्री सूत्रतांग सूत्र : 3