Book Title: Aatmsamvedan Author(s): Bhadraguptasuri Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana View full book textPage 8
________________ હે પરમ પિતા....પરમ કૃપાનાથ ! અનાદિ કાળથી સંસારમાં રખડતે રખડતે હું આપના દ્વારે આવ્યો છું. નાથ ! મારા પર એક દષ્ટિ કરો....પ્રેમની.... કરુણાની, મારા દેવ ! હું આપનું શરણ અંગીકાર કરું છું. આપના ચરણે. મારૂ સર્વસ્વ અર્પણ કરી દઉં છું.... આપ મારી રક્ષા કરો.... ' હવે મારે આપનું જ શરણ છે....આપના સિવાય, આપને છોડીને હું કયાંય જવાનો નથી.... મારા આત્માની તમામ જવાબદારી હું આપને સોંપું છું.... - આપ કહો....મારા સ્વામી...! હવે હું શું કરું ! આપ જે કહો તે કરવા તૈયાર છું. | મારી મખતા... હે અનંતજ્ઞાની નાથ ! e આજ દિન સુધી મેં મારી ઇચ્છાઓને પૂર્ણ કરવા આપની પાસે પ્રાથના કરી ? કેવી મારી મૂખતા.. - મારી ઈચ્છા મારા હિતમાં છે કે અહિતમાં એનું તે મને ભાન નથી.... હું અજ્ઞાની છું.... અને મારી ઈચ્છાને તાબે થવા મેં આપને આઝડ કર્યો..... | નાથ ! મારી આ ભૂલની ક્ષમા આપજે. હે કૃપાનિધિ, આપ અનંતજ્ઞાની છે....મારૂ હિતાહિત આપ જાણો છે. જેમાં મારૂં હિત હોય, એમાં જ મારો વિનિગ કરી દેજો ! જે પદાથ ના સંચાગ મારા અહિતમાં હોય, તેને મારાથી વિચાગ કરજો ! ભલે પછી એમાં હું રડું કે ગમે તે કરૂં. હે હૃદયેશ ! મેં મારી કોઈ ઈચ્છા રાખી નથી...રાખવી પણ નથી....મેં મારું સંપૂર્ણ સમર્પણ આપના ચરણે કયુ છે. આત્મસંવેદન Jain Education International For Private Personale library.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 134