________________
અતીર્થંકર-૪. અભિનંદન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ નથી. ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર
વજનાભ ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી.
અજિતા ૧૨૨ , આ ભગવંત ના પહેલા શ્રાવક
માહિતી અપ્રાપ્ય. ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા
| માહિતી અપ્રાપ્ય. ૧૨૪ | આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા મિત્રવીર્ય ૧૨૫ | આ ભગવંત ના યક્ષ
યક્ષેશ. ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી
કાલી ૧૨૭] આ ભગવંત ના ગણ
એકસો સોળા ૧૨૮ | આ ભગવંત ના ગણધરો
એકસો સોળ ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ
| ૩,૦૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ
૬,૩૦,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો
૨,૮૮,૦૦૦ ૧૩૨] આ ભગવંત ના શ્રાવિકાઓ
૫,૨૭,૦૦૦ ૧૩૩ આ ભગવંત ના કેવળીઓ
૧૪૦૦૦ ૧૩૪] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ | ૧૧,૬૫૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ | ૯,૮૦૦૨ ૧૩૬ આ ભગવંત ના ચૌદપૂર્વીઓ.
૧,૫૦૦ ૧૩૭ | આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો ૧૯,૦૦૦ ૧૩૮ આ ભગવંત ના વાદિમુનિઓ
૧૧,૦૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ ૨,૩૨,૯૩૪ ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય. ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૩,૦૦,૦૦૦ ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા
ચાર મહાવ્રત. ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા
બાર વ્રતા ૧૪ભગવંતમાં કેટલા ચારિત્ર છે?
પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ
સૂક્ષ્મસંપરાય, ચયાખ્યાતા ૧૪૫ | આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સભ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી | ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે?
ઉત્તર-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ?
આચેલક્ય, શિક આદિ દશ ભેદે
| |
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થકર પરિચય”
Page 42