Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
[તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું?
..કોઈ આશ્ચર્ય થયું નથી........
••••••••••••••••••••••••••••••••••••• | ૧૮૧ | તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા?
હરિષણ અને જય બે ચક્રવર્તી ૧૮૨ | તીર્થમાં ક્યા વાસુદેવ થયા?
કોઈ વાસુદેવ થયા નથી. ૧૮૩ | તીર્થમાં ક્યા બલદેવ થયા?
કોઈ બલદેવ થયા નથી ૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? | કોઈ પ્રતિવાસુદેવ થયા નથી
! ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત:
વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગ્રમહિષી, ૮ ઇશારેંદ્ર અગ્રમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલદ્ર અગ્રમહિષી, ૬ ધરણેન્દ્ર અગ્રમહિષી, ૬ ભૂતાવેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગ્રમહિષી, ૪ જ્યોતિષ્ક અગ્રમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયન્ઝશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦X૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય.
સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્થ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, કાલાવડ હાઈવે-ટચ
Post: - Šal, Dis:-MH4012, lorald, India. [Pin-361120]
Web Site- (1) www.Jainelibrary.org, (2) Deepratnasagar.in Email - Jainmunideepratnasagar@gmail.com MOBILE +91 9825967397
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 214

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248