________________
છે |
૧૭.
[તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળા નથી. ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર | શુંભ ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી | અનિલા ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક
માહિતી અપ્રાપ્ય ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા | માહિતી અપ્રાપ્ય ૧૨૪] આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા | હરિસેન ૧૨૫ આ ભગવંત ના યક્ષ
ભ્રકુટી ૧૨૬. આ ભગવંત ના યક્ષિણી
ગાંધારી ૧૨૭ | આ ભગવંત ના ગણ. ૧૨૮ | આ ભગવંત ના ગણધરો.
૧૭ ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ
૨૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ.
૪૧,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો
૧,૭૦,૦૦૦ ૧૩૨ આ ભગવંત ના શ્રાવિકાઓ
૩,૪૮,૦૦૦ ૧૩૩ ] આ ભગવંત ના કેવળીઓ
૧૬૦૦ ૧૩૪] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ. ૧૨૫૦ બીજા મતે ૧૨૬૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ
૧૬૦૦ ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ
૪૫૦ ૧૩૭ આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો. ૫૦૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ
૧૦૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમનિઓ.
૯૦૮૩ ૧૪૦ ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય. ૧૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૨૦,૦૦૦ ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા
ચાર મહાવ્રત. ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા
બાર વ્રતા ૧૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે?
પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ
સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ૧૪૫ | આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા?
જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યકત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે?
ઉત્તર-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ?
આચેલક્ય, કેશિક આદિ દશ ભેદે
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 212