Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 212
________________ છે | ૧૭. [તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળા નથી. ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર | શુંભ ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી | અનિલા ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા | માહિતી અપ્રાપ્ય ૧૨૪] આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા | હરિસેન ૧૨૫ આ ભગવંત ના યક્ષ ભ્રકુટી ૧૨૬. આ ભગવંત ના યક્ષિણી ગાંધારી ૧૨૭ | આ ભગવંત ના ગણ. ૧૨૮ | આ ભગવંત ના ગણધરો. ૧૭ ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ ૨૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ. ૪૧,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો ૧,૭૦,૦૦૦ ૧૩૨ આ ભગવંત ના શ્રાવિકાઓ ૩,૪૮,૦૦૦ ૧૩૩ ] આ ભગવંત ના કેવળીઓ ૧૬૦૦ ૧૩૪] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ. ૧૨૫૦ બીજા મતે ૧૨૬૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ ૧૬૦૦ ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ ૪૫૦ ૧૩૭ આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો. ૫૦૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ ૧૦૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમનિઓ. ૯૦૮૩ ૧૪૦ ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય. ૧૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૨૦,૦૦૦ ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રતા ૧૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ૧૪૫ | આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યકત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ? આચેલક્ય, કેશિક આદિ દશ ભેદે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 212

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248