Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 216
________________ a [તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ કારોમાં] | ભગવંતનું નામ નેમિનાથ. ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ | બાવીસમો ભગવંતના ભવો કેટલા થયા? નવ, [૯] ભગવંતના સમ્યકત્વ પ્રાપ્તિ પછીના ભવો. ૧. ધનરાજા ક્યા ક્યા? ૨. સૌધર્મ દેવ ૩. ચિત્રગતિ વિદ્યાધર ૪. માહે દેવ ૫. અપરાજિત દેવ ૬. આરણ દેવલોકમાં દેવ ૭. સુપ્રતિષ્ઠ રાજા (શંખરાજ) ૮. અપરાજિત દેવ ૯. નેમિનાથ પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા. ---તે દ્વીપનું નામ જમ્બુદ્વીપ ---તે દ્વીપના ક્ષેત્રનું નામ જમ્બુ ભરતા ---તે ક્ષેત્રની દિશાનું નામ મેરુપર્વતની દક્ષિણે ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ જમ્બુ ભરત ---ત્યાંની નગરી' નુ નામાં રાજગૃહ ભગવંતના તીર્થંકરનામકર્મબંધ’ ના ૧.અરિહંત વત્સલતા, કારણો. (૨૦ સ્થાનકો)...... ૩.પ્રવચન વત્સલતા, આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ એક, પસ્થવિર વત્સલતા, એકથી વધુ કે વીશે (૨૦) સ્થાનકોની ૭.તપસ્વી વત્સલતા આરાધનાથી તીર્થકર નામકર્મ બાંધ્યું. ૯.નિરતિચાર દર્શન, ૧૧.આવશ્યક ૧૩.નિરતિચાર વ્રત, ૧૫.તપ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૯.શ્રુતભક્તિ ૨.સિદ્ધ વત્સલતા, ૪.ગુરુ વત્સલતા, ઉ.બહુશ્રુત વત્સલતા, ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૧૦.વિનય, ૧૨.નિરતિચાર શીલ, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૨૦.પ્રવચન પ્રભાવના મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 216

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248