Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 222
________________ [તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ તારોમાં1. ૧૧૯ આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ નથી. ૧૨૦ આ ભગવંત ના પહેલા ગણધર વરદત્ત ૧૨૧ આ ભગવંત ના પહેલા સાધ્વી ચક્ષદરા (યક્ષિણી) ૧૨૨ આ ભગવંત ના પહેલા શ્રાવક નંદ ૧૨૩. આ ભગવંત ના પહેલા શ્રાવિકા મહાસુવ્રતા ૧૨૪ આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા કૃષ્ણ ૧૨૫ | આ ભગવંત ના ચક્ષા ગોમેધ ૧૨૬ આ ભગવંત ના યક્ષિણી અંબા (અંબિકા) ૧૨૭ | આ ભગવંત ના ગણ. ૧૧ ૧૨૮ આ ભગવંત ના ગણધરો ૧૧ ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ ૧૮,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ ૪૦,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો ૧,૬૯,૦૦૦ ૧૩૨ આ ભગવંત ના શ્રાવિકાઓ. ૩,૩૬,૦૦૦ | ૧૩૩ આ ભગવંત ના કેવળીઓ. ૧પ૦૦ ૧૩૪ આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૧૦૦૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ ૧૫૦૦ ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ 800 ૧૩૭ | આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો ૧૫૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ. ૮૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ ૧૧,૨૮૯ | ૧૪૦ ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ ૧૬૦૦ ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૧૮,૦૦૦ ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત ૧૪ | ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, યથાખ્યાતા ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી | ૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ? આચેલક્ય, શિક આદિ દશ ભેદે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 222

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248