________________
[તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ તારોમાં1. ૧૧૯ આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ નથી. ૧૨૦ આ ભગવંત ના પહેલા ગણધર
વરદત્ત ૧૨૧ આ ભગવંત ના પહેલા સાધ્વી
ચક્ષદરા (યક્ષિણી) ૧૨૨ આ ભગવંત ના પહેલા શ્રાવક
નંદ ૧૨૩. આ ભગવંત ના પહેલા શ્રાવિકા
મહાસુવ્રતા ૧૨૪ આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા
કૃષ્ણ ૧૨૫ | આ ભગવંત ના ચક્ષા
ગોમેધ ૧૨૬ આ ભગવંત ના યક્ષિણી
અંબા (અંબિકા) ૧૨૭ | આ ભગવંત ના ગણ.
૧૧ ૧૨૮ આ ભગવંત ના ગણધરો
૧૧ ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ
૧૮,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ
૪૦,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો
૧,૬૯,૦૦૦ ૧૩૨ આ ભગવંત ના શ્રાવિકાઓ.
૩,૩૬,૦૦૦ | ૧૩૩ આ ભગવંત ના કેવળીઓ.
૧પ૦૦ ૧૩૪ આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૧૦૦૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ
૧૫૦૦ ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ
800 ૧૩૭ | આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો
૧૫૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ.
૮૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ
૧૧,૨૮૯ | ૧૪૦ ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ ૧૬૦૦ ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૧૮,૦૦૦ ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા
ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા
બાર વ્રત ૧૪ | ભગવંતમાં કેટલા ચારિત્ર છે?
પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ
સૂક્ષ્મસંપરાય, યથાખ્યાતા ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા?
જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી | ૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ?
આચેલક્ય, શિક આદિ દશ ભેદે
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 222