Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
૭૬ |
[તીર્થંકર-૨૪– વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં]. ૬૭ | ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા. ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું?
સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ ભગવંતની [રાજ]કુમાર અવસ્થા 30 વર્ષ ૭૦ | ભગવંતનો રાજ્ય-કાળા
રાજ્ય કરેલ નથી ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
રાજા થયેલ જ નથી ૭૨ | ભગવંત કઈરીતે બોધ પામ્યા
તેઓ સ્વયંભુદ્ધ હતા. ૭૩ | દીક્ષા-અવસર જણાવવા આવતા બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો.
નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભૂને દીક્ષાનો
અવસર જણાવે છે. જ | ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા ૭૫ | ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીચ)
માગસર વદ ૧૦ દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
કારતક વદ ૧૦ ૭૮ | | દીક્ષા નક્ષત્ર
ઉત્તરા ફાલ્ગની ૭૯ | દીક્ષા રાશિ
કન્યા. ૮૦ | દીક્ષા કાળ
દિવસના પશ્ચિમ ભાગે ૮૧ | દીક્ષા વખતે કરેલ તપ
છ૩ ભક્તા ૮૨ | દીક્ષા વચ
પ્રથમ વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા. ૮૩ | દીક્ષા વખતની શીબિકાનું નામ
ચંદ્રપ્રભા. ૮૪ | ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? એકલા ૮૫ | ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા?
કુંડપુર ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું?
જ્ઞાતખંડવના ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી?
અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોચ કર્યો? પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન
| મન:પર્યવજ્ઞાન ૯૧ | દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ ૯૨ | આપ્યું? કેટલો વખત રહ્યું
બીજા મતે ચાવીવા ૯૩ | ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર) ૯૪ | પ્રથમ પારણું ક્યારે થયું?
બીજા દિવસે. ૫ | પ્રથમ પારણું ક્યાં થયું?
કોલાગા ૯૬ | પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
બહુલ બ્રાહ્મણ
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થકર પરિચય”
Page 240

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248