Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
૯૮
|
[તીર્થંકર-૨૪– વર્ધમાન નો પરિચય ૧૮૫ કારોમાં] © પ્રથમ ભિક્ષાદાતાની ગતિ
તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ
(આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ થતાં પાંચ | ૧.’અહોદાન” ઉદ્ઘોષણા ૨. દિવ્ય વાજિંત્રનાદ દિવ્ય
૩. સોનિયાની વૃષ્ટિ
૪. વસ્ત્ર વૃષ્ટિ.
૫. સુગંધી જળપુષ્પ વૃષ્ટિ ૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ
સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ | ભગવંતના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ | આઠ માસ. ૧૦૧ | આ ભગવંતની વિહારભૂમિ
આર્ય, અનાર્ય બન્ને ૧૦૨ | ભગવંત કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? ૧૨ વર્ષ ૬ માસ ૧૫ દિવસ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) વૈશાખ સુદ ૧૦
કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) વૈશાખ સુદ ૧૦ ૧૦૪ | કેવળજ્ઞાન નક્ષત્રા
ઉત્તરાફાલ્ગની. ૧૦૫ | કેવળજ્ઞાન રાશિ
કન્યા ૧૦૬ | કેવળજ્ઞાન કાળા
દિવસના પશ્ચિમ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું?
#ભિકાગ્રામની બહાર ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું?
ઋજુવાલિકા નદીને કિનારે ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું?
શાલા ૧૧૦ | કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું.
૭X૧૨=૮૪ હાથ = ૨૧ ધનુષ ૧૧૧ | કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ
છટ્ટ ભક્તા ૧૧૨ | ભગવંતના ૩૪ અતિશયો
જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાધ્યસ્થિક કર્મક્ષય થતાં
૧૧ અતિશયો હોય. ૧૧૩ ભગવંત વાણીના ૩૫ ગુણો
સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય
ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો
અશોકવૃક્ષ, પંચવર્ણપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત
ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય)
૭x૧૨૨૮૪ હાથ = ૨૧ ધનુષ + શાલવૃક્ષ ૧૧ ધનુષ = ૩૨ધનુષ | ૧૧૬ | ભગવંતની ૧૮ દોષ રહિતતા.
દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય. ૧૧૭ | તીર્થોત્પત્તિ ક્યારે થઇ?
બીજા સમવસરણમાં ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળા પાંચમાં આરાના અંત સુધી.
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 241

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248