Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 241
________________ ૯૮ | [તીર્થંકર-૨૪– વર્ધમાન નો પરિચય ૧૮૫ કારોમાં] © પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ થતાં પાંચ | ૧.’અહોદાન” ઉદ્ઘોષણા ૨. દિવ્ય વાજિંત્રનાદ દિવ્ય ૩. સોનિયાની વૃષ્ટિ ૪. વસ્ત્ર વૃષ્ટિ. ૫. સુગંધી જળપુષ્પ વૃષ્ટિ ૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ | ભગવંતના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ | આઠ માસ. ૧૦૧ | આ ભગવંતની વિહારભૂમિ આર્ય, અનાર્ય બન્ને ૧૦૨ | ભગવંત કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? ૧૨ વર્ષ ૬ માસ ૧૫ દિવસ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) વૈશાખ સુદ ૧૦ કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) વૈશાખ સુદ ૧૦ ૧૦૪ | કેવળજ્ઞાન નક્ષત્રા ઉત્તરાફાલ્ગની. ૧૦૫ | કેવળજ્ઞાન રાશિ કન્યા ૧૦૬ | કેવળજ્ઞાન કાળા દિવસના પશ્ચિમ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? #ભિકાગ્રામની બહાર ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? ઋજુવાલિકા નદીને કિનારે ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? શાલા ૧૧૦ | કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. ૭X૧૨=૮૪ હાથ = ૨૧ ધનુષ ૧૧૧ | કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ છટ્ટ ભક્તા ૧૧૨ | ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાધ્યસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. ૧૧૩ ભગવંત વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ણપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) ૭x૧૨૨૮૪ હાથ = ૨૧ ધનુષ + શાલવૃક્ષ ૧૧ ધનુષ = ૩૨ધનુષ | ૧૧૬ | ભગવંતની ૧૮ દોષ રહિતતા. દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય. ૧૧૭ | તીર્થોત્પત્તિ ક્યારે થઇ? બીજા સમવસરણમાં ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળા પાંચમાં આરાના અંત સુધી. મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 241

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248