________________
[તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ કારોમાં] ૧૫૦ | આ ભગવંત માં અસ્થિત-કલ્પ? | આચેલક્ય, શિક આદિ ૬ ભેદે ૧૫૧ | આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧પ૨ | ષડાવશ્યક (પ્રતિક્રમણ)
કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ | આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ
| ઋજુ અને પ્રાજ્ઞા ૧૫૪ | ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે
અણગાર+અગાર કે શ્રુતચારિત્ર ૧૫પ આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઇપણ વર્ણના ૧૫૬ | આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧૫૭ | આ ભગવંતનો ગૃહસ્થ કાળા
નિશ્ચિત માપ મુજબના ૧૫૮ | આ ભગવંતનો કેવળજ્ઞાન કાળા
૩૦ વર્ષ ૧૫૯ | આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય
૪૨ વર્ષમાં સાડા૧૨વર્ષ, ૧૫ દિન ઓછા ૧૬૦ | આ ભગવંતનુ કુલ આયુષ્ય
૨ વર્ષ ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો.
સમ્યફ રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ
| શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ | મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ | મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) | કારતક વદ અમાસ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી)
આસો વદ અમાસ ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર
સ્વાતિ. ૧૬૬ | મોક્ષગમન રાશિ
તુલા ૧૬૭ | મોક્ષગમન કાળ.
રાત્રીના પાછલા ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું?
અપાપાપુરી ૧૬૯ | મોક્ષગમન વખતનું આસન
પર્યકઆસન ૧૭૦ | આ ભગવંત ની મોક્ષમાં અવગાહના
૪.૬૭ હાથ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ
છઠ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં
કોઈ સાથે નહીં ૧૭૩ | ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના અંતે ૧જ ભગવંત ના મોક્ષગમનનો કાળા
૩ વર્ષ અને સાડા આઠ માસ ચોથો આરો બાકી રહેતાં
૧૭૫ | આ ભગવંત ની યુગાંતકૃત ભૂમિ ૧૭૬ | આ ભગવંત ની પર્યાયાંતકૃત્ ભૂમિ ૧૭૭ | ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા? ૧૭૮ | શ્રત કેટલા કાળે વિચ્છેદ પામશે? ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર
ત્રણ પુરુષ સુધી ચાર વર્ષ પછી ૧૦૦૦ વર્ષ સુધી ૨૦,૦૦૦ વર્ષ | ભ.વર્ધમાન આ ચોવીસીના છેલ્લા તીર્થકર થયા તેથી પછી કોઈ ભગવંતનું અંતર ગણવાનું રહેતું નથી
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 243