Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 243
________________ [તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ કારોમાં] ૧૫૦ | આ ભગવંત માં અસ્થિત-કલ્પ? | આચેલક્ય, શિક આદિ ૬ ભેદે ૧૫૧ | આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧પ૨ | ષડાવશ્યક (પ્રતિક્રમણ) કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ | આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ | ઋજુ અને પ્રાજ્ઞા ૧૫૪ | ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે અણગાર+અગાર કે શ્રુતચારિત્ર ૧૫પ આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઇપણ વર્ણના ૧૫૬ | આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧૫૭ | આ ભગવંતનો ગૃહસ્થ કાળા નિશ્ચિત માપ મુજબના ૧૫૮ | આ ભગવંતનો કેવળજ્ઞાન કાળા ૩૦ વર્ષ ૧૫૯ | આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય ૪૨ વર્ષમાં સાડા૧૨વર્ષ, ૧૫ દિન ઓછા ૧૬૦ | આ ભગવંતનુ કુલ આયુષ્ય ૨ વર્ષ ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો. સમ્યફ રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ | શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ | મૃત્યુ બાદ સંસ્કાર અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ | મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) | કારતક વદ અમાસ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) આસો વદ અમાસ ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર સ્વાતિ. ૧૬૬ | મોક્ષગમન રાશિ તુલા ૧૬૭ | મોક્ષગમન કાળ. રાત્રીના પાછલા ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? અપાપાપુરી ૧૬૯ | મોક્ષગમન વખતનું આસન પર્યકઆસન ૧૭૦ | આ ભગવંત ની મોક્ષમાં અવગાહના ૪.૬૭ હાથ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ છઠ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં કોઈ સાથે નહીં ૧૭૩ | ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના અંતે ૧જ ભગવંત ના મોક્ષગમનનો કાળા ૩ વર્ષ અને સાડા આઠ માસ ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ | આ ભગવંત ની યુગાંતકૃત ભૂમિ ૧૭૬ | આ ભગવંત ની પર્યાયાંતકૃત્ ભૂમિ ૧૭૭ | ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા? ૧૭૮ | શ્રત કેટલા કાળે વિચ્છેદ પામશે? ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર ત્રણ પુરુષ સુધી ચાર વર્ષ પછી ૧૦૦૦ વર્ષ સુધી ૨૦,૦૦૦ વર્ષ | ભ.વર્ધમાન આ ચોવીસીના છેલ્લા તીર્થકર થયા તેથી પછી કોઈ ભગવંતનું અંતર ગણવાનું રહેતું નથી મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 243

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248