________________
નથી
શંખ
[તીર્થંકર-૨૪– વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર
ઇન્દ્રભૂતિ ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી
ચંદનબાલા ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા
સુલતા ૧૨૪ | આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા
શ્રેણિક ૧૨૫ આ ભગવંત ના યક્ષ
માતંગ ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી
સિદ્ધાયિકા ૧૨૭ આ ભગવંત ના ગણા ૧૨૮ આ ભગવંત ના ગણધરો.
૧૧ ૧૨૯ ] આ ભગવંત ના સાધુઓ
૧૪,૦૦૦ ૧૩૦ આ ભગવંત ના સાધ્વીઓ
૩૬,૦૦૦ આ ભગવંત ના શ્રાવકો
૧,૫૯,૦૦૦ ૧૩૨ આ ભગવંત ના શ્રાવિકાઓ
૩,૧૮,૦૦૦ ૧૩૩. આ ભગવંત ના કેવળીઓ
૭૦૦ ૧૩૪ આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૫૦૦ ૧૩પ. આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ
૧૩૦૦ ૧૩૬. આ ભગવંત ના ચૌદપૂર્વીઓ.
૩૦૦ ૧૩૭] આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો. ૭૦૦ ૧૩૮ આ ભગવંત ના વાદિમુનિઓ
૪૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ ૧૦,૦૮૯ ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ ૮૦૦ ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૧૪,૦૦૦ ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા
પાંચ મહાવ્રતા ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા
બાર વ્રત ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે?
પાંચ - સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ
સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? | જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સભ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી | ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે?
ઉત્તર-ગુણમાં ૧૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ?
આચેલક્ય, ઔશિક આદિ દશ ભેદે
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 242