Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 242
________________ નથી શંખ [તીર્થંકર-૨૪– વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર ઇન્દ્રભૂતિ ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી ચંદનબાલા ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા સુલતા ૧૨૪ | આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા શ્રેણિક ૧૨૫ આ ભગવંત ના યક્ષ માતંગ ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી સિદ્ધાયિકા ૧૨૭ આ ભગવંત ના ગણા ૧૨૮ આ ભગવંત ના ગણધરો. ૧૧ ૧૨૯ ] આ ભગવંત ના સાધુઓ ૧૪,૦૦૦ ૧૩૦ આ ભગવંત ના સાધ્વીઓ ૩૬,૦૦૦ આ ભગવંત ના શ્રાવકો ૧,૫૯,૦૦૦ ૧૩૨ આ ભગવંત ના શ્રાવિકાઓ ૩,૧૮,૦૦૦ ૧૩૩. આ ભગવંત ના કેવળીઓ ૭૦૦ ૧૩૪ આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૫૦૦ ૧૩પ. આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ ૧૩૦૦ ૧૩૬. આ ભગવંત ના ચૌદપૂર્વીઓ. ૩૦૦ ૧૩૭] આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો. ૭૦૦ ૧૩૮ આ ભગવંત ના વાદિમુનિઓ ૪૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ ૧૦,૦૮૯ ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ ૮૦૦ ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૧૪,૦૦૦ ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા પાંચ મહાવ્રતા ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ - સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? | જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સભ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી | ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં ૧૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ? આચેલક્ય, ઔશિક આદિ દશ ભેદે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 242

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248