Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
| [તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૪૨ | ભગવંત ના જન્મદાતા માતાનું નામ | ત્રિશલા દેવી. ૪૩ | ભગવંતના પિતાનું નામ
સિદ્ધાર્થ રાજા ૪ | આ ભગવંતની જાતી કઈ હતી?
પુરુષ ૪૫ | ભગવંતના માતાની ગતિ
માહેન્દ્ર દેવલોક ૪૬ | ભગવંતના પિતાની ગતિ
માહેન્દ્ર દેવલોક ૪૭ | ભગવંતનું અન્ય નામ હોય તો?]
મહાવીર, વીર ૪૮ | ભગવંતનું ગોત્ર
કાશ્યપ. ૯ | ભગવંતનો વંશ
ઇસ્વીકુ. ૫૦ | ભગવંતનું લંછના
સિંહ ૫૧ | ભગવંતના નામનો સામાન્યઅર્થ
જ્ઞાનાદિ વૃદ્ધિ કર્તા હોવાથી વર્ધમાના પ૨ | ભગવંતના નામનો વિશેષ અર્થ
પિતાનું ઘર ગર્ભના પ્રભાવે ધનઆદિ વડે વૃદ્ધિ પામ્યું
તેથી વર્ધમાના પ૩ | આ ભગવંતને મસ્તકે ફણા છે?
ફણા નથી. છે તો કેટલી હોય છે? પ૪ ભગવંતના શરીર લક્ષણો
ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ | ભગવંતનું સંઘયણ
અનુત્તર વજઋષભનારાચ પs | ભગવંતનું સંસ્થાના
અનુત્તર સમચતુરસ્સા ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય?
મતિ, શ્રુત, અવધિજ્ઞાના ૫૮ | ભગવંતનો ગણ
માનવ પ૯ ભગવંતની યોનિ
મહિષા ૬૦ ભગવંતનો વર્ણ
કંચન (પિત) ૬૧ ભગવંતનું રૂપ
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ના
વિક્ર્વી શકે] ૬૨ | ભગવંતનું બળ
અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું
હોય, તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય. ૬૩ | ઉત્સધાંગુલ વડે ભગવંત ની ઉચાઈ
૭ હાથ ૬૪ આત્માગુલ વડે ભગવંત ની ઉચાઈ
૧૨૦ આંગળ ૬૫ પ્રમાણાંગુલ વડે ભગવંત ની ઉચાઈ
૨૧ અંશ. ૬૬ | ભગવંત નો આહાર
બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 239

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248