________________
[તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૫o. આ ભગવંત માં અસ્થિત-કલ્પ?
આચેલક્ય, શિક આદિ ૬ ભેદે ૧પ૧ આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ)
કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ
ઋજુ અને પ્રાજ્ઞ. ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે
અણગાર+અગાર કે શ્રુતચારિત્ર ૧પપ | આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઈપણ વર્ણના ૧૫s | આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧૫૭] આ ભગવંતનો ગૃહસ્થ કાળા
૩૦૦ વર્ષ ૧૫૮ ] આ ભગવંતનો કેવળજ્ઞાન કાળા
૭૦૦ વર્ષમાં પ૪ દિવસ ઓછા | ૧૫૯ આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય
૭૦૦ વર્ષ ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય.
૧૦૦૦ વર્ષ ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો
સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ
| શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ). ૧૬૪ | મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય)
અષાઢ સુદ ૮ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી).
અષાઢ સુદ ૮ ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર
ચિત્રા ૧૬૬ | મોક્ષગમન રાશિ ૧૬૭ | મોક્ષગમન કાળ
રાત્રીના પૂર્વ ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું?
ગિરનાર (ઉજચંત) ૧૬૯ | મોક્ષગમન વખતનું આસના
પર્યકઆસન ૧૭૦ | આ ભગવંત ની મોક્ષમાં અવગાહના
૬.૬૭ ધનુષ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ
માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં
પ૩૬ ૧૭૩ | ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના અંતે ૧૪ | ભગવંત ના મોક્ષગમનનો કાળ
૮૪ હજાર અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી રહેતાં
તુલા
૧૭૫ આ ભગવંત ની યુગાંતકૃત્ ભૂમિ ૧૭૬ આ ભગવંત ની પર્યાયાંતકૃત્ ભૂમિ ૧૭૭ | ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા? | ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર
૮ પુરુષ સુધી બે વર્ષ પછી સંખ્યાત કાળ સુધી સંખ્યાત કાળ પછી ભ.નેમિનાથ પછી ૮૩,૭૫૦વર્ષ પછી ભ. પાર્શ્વનાથ નિર્વાણ પામ્યા
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 223