Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 223
________________ [તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૫o. આ ભગવંત માં અસ્થિત-કલ્પ? આચેલક્ય, શિક આદિ ૬ ભેદે ૧પ૧ આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ) કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ ઋજુ અને પ્રાજ્ઞ. ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે અણગાર+અગાર કે શ્રુતચારિત્ર ૧પપ | આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઈપણ વર્ણના ૧૫s | આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧૫૭] આ ભગવંતનો ગૃહસ્થ કાળા ૩૦૦ વર્ષ ૧૫૮ ] આ ભગવંતનો કેવળજ્ઞાન કાળા ૭૦૦ વર્ષમાં પ૪ દિવસ ઓછા | ૧૫૯ આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય ૭૦૦ વર્ષ ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય. ૧૦૦૦ વર્ષ ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ | શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ). ૧૬૪ | મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) અષાઢ સુદ ૮ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી). અષાઢ સુદ ૮ ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર ચિત્રા ૧૬૬ | મોક્ષગમન રાશિ ૧૬૭ | મોક્ષગમન કાળ રાત્રીના પૂર્વ ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? ગિરનાર (ઉજચંત) ૧૬૯ | મોક્ષગમન વખતનું આસના પર્યકઆસન ૧૭૦ | આ ભગવંત ની મોક્ષમાં અવગાહના ૬.૬૭ ધનુષ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં પ૩૬ ૧૭૩ | ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના અંતે ૧૪ | ભગવંત ના મોક્ષગમનનો કાળ ૮૪ હજાર અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી રહેતાં તુલા ૧૭૫ આ ભગવંત ની યુગાંતકૃત્ ભૂમિ ૧૭૬ આ ભગવંત ની પર્યાયાંતકૃત્ ભૂમિ ૧૭૭ | ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા? | ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર ૮ પુરુષ સુધી બે વર્ષ પછી સંખ્યાત કાળ સુધી સંખ્યાત કાળ પછી ભ.નેમિનાથ પછી ૮૩,૭૫૦વર્ષ પછી ભ. પાર્શ્વનાથ નિર્વાણ પામ્યા મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 223

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248