Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 236
________________ ૧ ૨ 3 જ ૫ 5 & 9 VU ૭ ८ ૧૦ [તીર્થંકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં] વર્ધમાન ચોવીસમો ૨૭ (*૨૬), [સત્તાવીસ/છવ્વીસ] ૧.નયસાર ૨.સૌધર્મે દેવ ૩.મરિચિ ૪.બ્રહ્મકલ્પે દેવ ૫.કૌશિક બ્રાહ્મણ ભગવંતનું નામ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ ભગવંતના ભવો કેટલા થયા? ભગવંતના સમ્યક્ત્વ પ્રાપ્તિ પછીના ભવો ક્યા ક્યા? પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ ---તે દ્વીપના ક્ષેત્રનુ નામ ---તે ક્ષેત્રની દિશાનું નામ ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ ---ત્યાંની ‘ નગરી' નુ નામ ભગવંતના ' તીર્થંકરનામકર્મબંધ' ના કારણો. (૨૦ સ્થાનકો).... આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ એક, એકથી વધુ કે વીશે (૨૦) સ્થાનકોની આરાધનાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું. ૬.પુષ્પ બ્રાહ્મણ ૭.સૌધર્મે દેવ ૮.અગ્નિદ્યોત ૯.ઈશાને દેવ ૧૦.અગ્નિભૂતિ ૧૧.સનકુમારદેવ ૧૨.ભારદ્વાજ ૧૩.માહેન્દ્રદેવ ૧૪.સ્થાવરવિપ્ર જમ્બુદ્વીપ જમ્મૂ ભરત મેરુપર્વતની દક્ષિણે જમ્મૂ ભરત અહિચ્છત્રા ૧.અરિહંત વત્સલતા, ૩.પ્રવચન વત્સલતા, ૫.સ્થવિર વત્સલતા, ૭.તપસ્વી વત્સલતા ૯.નિરતિચાર દર્શન, ૧૧.આવશ્યક ૧૩.નિરતિચાર વ્રત, ૧૫.તપ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૯.શ્રુતભક્તિ મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” ૧૫.બ્રહ્મકલ્પેદેવ ૧૬.વિશ્વભૂતિ ૧૭.મહાશુદે દેવ ૧૮.ત્રિપૃષ્ઠવાસુદેવ ૧૯.સાતમી નરકે ૨૦. સિંહ ૨૧.ચોથી નરકે ૨૨. મનુષ્ય ૨૩.પ્રિયમિત્ર ચક્રવર્તી ૨૪.મહાશુ≠ દેવ ૨૫.નંદનરાજર્ષિ ૨૬.પ્રાણતે દેવ ૨૭. વર્ધમાન *આ ભવ આવશ્યકમાં નોંધ્યો નથી ૨.સિદ્ધ વત્સલતા, ૪.ગુરુ વત્સલતા, ૬.બહુશ્રુત વત્સલતા, ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૧૦.વિનય, ૧૨.નિરતિચાર શીલ, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૨૦.પ્રવચન પ્રભાવના Page 236

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248