Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 232
________________ ૧૦ તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ કારોમાં? ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ નથી. ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર આર્યદત્ત ૧૨૧ આ ભગવંત ના પહેલા સાધ્વી પુષ્પચૂલા. ૧૨૨ આ ભગવંત ના પહેલા શ્રાવક સુદ્યોત ૧૨૩ . આ ભગવંત ના પહેલા શ્રાવિકા સુનંદા ૧૨૪ આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા પ્રસેનજિતા ૧૨૫ આ ભગવંત ના યક્ષ પાર્શ્વ | ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી પદ્માવતી ૧૨૭ | આ ભગવંત ના ગણ ૧૦. ૧૨૮ આ ભગવંત ના ગણધરો. ૧૨૯ આ ભગવંત ના સાધુઓ. ૧૬,૦૦૦ ૧૩૦ આ ભગવંત ના સાધ્વીઓ ૩૮,૦૦૦ ૧૩૧ આ ભગવંત ના શ્રાવકો | ૧,૬૪,૦૦૦ ૧૩૨ | આ ભગવંત ના શ્રાવિકાઓ | ૩,૩૯,૦૦૦ ૧૩૩ આ ભગવંત ના કેવળીઓ | ૧૦૦૦ ૧૩૪ આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ | ૭૫૦ આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ ૧૪૦૦ ૧૩૬ આ ભગવંત ના ચૌદપૂર્વીઓ | ૩૫૦ ૧૩૭ આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો. ૧૧૦૦ ૧૩૮ આ ભગવંત ના વાદિમુનિઓ | ૬૦૦ | ૧૩૯ આ ભગવંત ના સામાન્યમુનિઓ ૧૦,૭૯૦ ૧૪૦ ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ ૧૨૦૦ ૧૪૧ | પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૮૦૦ ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત ૧૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, ચાખ્યાત. ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સખ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ | ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી | ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ? આચેલક્ય, શિક આદિ દશ ભેદે | મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 232

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248