________________
તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૫૦ | આ ભગવંત માં અસ્થિત-કલ્પ?
આચેલક્ય, ફેશિક આદિ ૬ ભેદે ૧૫૧ | આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ)
કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ
ઋજુ અને પ્રાજ્ઞા ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે
અણગાર+અગાર કે શ્રુત+ચારિત્ર ૧પપ આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઇપણ વર્ણના ૧૫૬ આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ
જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧૫૭ | આ ભગવંતનો ગૃહસ્થ કાળ
૩૦ વર્ષ ૧૫૮ | આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ
૭૦ વર્ષમાં ૮૪ દિવસ ઓછા | ૧૫૯ | આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય
જેવા પ્રાપ્ત થાય તેવા માપના | ૧૬૦ | આ ભગવંતનું કુલ આયુષ્ય
૧૦૦ વર્ષ ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો
સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ | ભગવંતની ગતિ
| શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દકન આદિ વિધિ નહિ) ૧૪ | મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય)
શ્રાવણ સુદ ૮ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી)
શ્રાવણ સુદ ૮ ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર
વિશાખા ૧૬૬ | મોક્ષગમન રાશિ ૧૬૭ | મોક્ષગમન કાળા
રાત્રીના પૂર્વ ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું?
સમ્મત પર્વતેથી ૧૬૯ | મોક્ષગમન વખતનું આસન
કાયોત્સર્ગ ૧૭૦ | આ ભગવંત ની મોક્ષમાં અવગાહના
૬ હાથ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપા
| માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં.
33 ૧૭૩ | ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના અંતે. ૧૭૪ ભગવંત ના મોક્ષગમનનો કાળ
૨૫૩ વર્ષ અને સાડા આઠ માસ ચોથો આરો બાકી
રહેતાં ૧૭૫ આ ભગવંત ની યુગાંતકૃત્ ભૂમિ
ચાર પુરુષ સુધી ૧૭૬ | આ ભગવંત ની પર્યાયાંતઋતુ ભૂમિ
ત્રણ વર્ષ પછી ૧૭૭] ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા?
સંખ્યાત કાળ સુધી. ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા?
સંખ્યાત કાળ પછી ૧૭૯ | ક્રમશ: ભગવંતોનુ અંતર
ભ. પાર્શ્વનાથ પછી 250 વર્ષ પછી ભ. મહાવીર નિર્વાણ પામ્યા
તુલા
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 233