Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 233
________________ તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૫૦ | આ ભગવંત માં અસ્થિત-કલ્પ? આચેલક્ય, ફેશિક આદિ ૬ ભેદે ૧૫૧ | આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ) કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ ઋજુ અને પ્રાજ્ઞા ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે અણગાર+અગાર કે શ્રુત+ચારિત્ર ૧પપ આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઇપણ વર્ણના ૧૫૬ આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧૫૭ | આ ભગવંતનો ગૃહસ્થ કાળ ૩૦ વર્ષ ૧૫૮ | આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ ૭૦ વર્ષમાં ૮૪ દિવસ ઓછા | ૧૫૯ | આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય જેવા પ્રાપ્ત થાય તેવા માપના | ૧૬૦ | આ ભગવંતનું કુલ આયુષ્ય ૧૦૦ વર્ષ ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ | ભગવંતની ગતિ | શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર અગ્નિસંસ્કાર, (દકન આદિ વિધિ નહિ) ૧૪ | મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) શ્રાવણ સુદ ૮ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) શ્રાવણ સુદ ૮ ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર વિશાખા ૧૬૬ | મોક્ષગમન રાશિ ૧૬૭ | મોક્ષગમન કાળા રાત્રીના પૂર્વ ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? સમ્મત પર્વતેથી ૧૬૯ | મોક્ષગમન વખતનું આસન કાયોત્સર્ગ ૧૭૦ | આ ભગવંત ની મોક્ષમાં અવગાહના ૬ હાથ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપા | માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં. 33 ૧૭૩ | ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના અંતે. ૧૭૪ ભગવંત ના મોક્ષગમનનો કાળ ૨૫૩ વર્ષ અને સાડા આઠ માસ ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ આ ભગવંત ની યુગાંતકૃત્ ભૂમિ ચાર પુરુષ સુધી ૧૭૬ | આ ભગવંત ની પર્યાયાંતઋતુ ભૂમિ ત્રણ વર્ષ પછી ૧૭૭] ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા? સંખ્યાત કાળ સુધી. ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? સંખ્યાત કાળ પછી ૧૭૯ | ક્રમશ: ભગવંતોનુ અંતર ભ. પાર્શ્વનાથ પછી 250 વર્ષ પછી ભ. મહાવીર નિર્વાણ પામ્યા તુલા મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 233

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248