Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 230
________________ [તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]. ૬૭ | ભગવંતના વિવાહ વિવાહ થયેલા હતા ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું? સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ | ભગવંતની [રાજ]કુમાર અવસ્થા | 30 વર્ષ ૭૦ | ભગવંતનો રાજ્ય-કાળા રાજ્ય કરેલ નથી. ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા રાજા થયેલ જ નથી. ૭૨ | ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંભુદ્ધ હતા. ૭૩ | દીક્ષા-અવસર જણાવવા આવતા બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભૂને દીક્ષાનો અવસર જણાવે છે. જ | ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા ૭૫ | ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ | ભગવંત ક્યારે વર્ષીદાન આપે. સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ | દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) પોષ વદ ૧૧ દીક્ષા માસ-તિથી (ગુજરાતી) માગસર વદ ૧૧ ૭૮ | દીક્ષા નક્ષત્ર વિશાખા. ૭૯ | દીક્ષા રાશિ તુલા ૮૦ | દીક્ષા કાળ. દિવસના પૂર્વ ભાગે ૮૧ | દીક્ષા વખતે કરેલ તપ અઠ્ઠમ ભક્તા ૮૨ | દીક્ષા વય પ્રથમ વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ | દીક્ષા વખતની શીબિકાનું નામ વિશાલા ૮૪ | ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ૩૦૦ ૮૫ | ભગવંત ક્યા લિંગે નીકળ્યા? તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગ નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? વાણારસી ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું? આશ્રમપદ ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોન્ચ કર્યો? પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાના મન:પર્યવજ્ઞાન ૯૧ | દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ ૯૨ | આપ્યું? કેટલો વખત રહ્યું? બીજા મતે ચાવવા ૯૩ | ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર) ૯૪ | પ્રથમ પારણું ક્યારે થયું? બીજા દિવસે. ૯૫ પ્રથમ પારણું ક્યાં થયું? કોપકટ ૯૬ | પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? ધન્ય મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 230

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248