Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
[તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]. ૬૭ | ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું?
સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ | ભગવંતની [રાજ]કુમાર અવસ્થા | 30 વર્ષ ૭૦ | ભગવંતનો રાજ્ય-કાળા
રાજ્ય કરેલ નથી. ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
રાજા થયેલ જ નથી. ૭૨ | ભગવંત કઈ રીતે બોધ પામ્યા
તેઓ સ્વયંભુદ્ધ હતા. ૭૩ | દીક્ષા-અવસર જણાવવા આવતા બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો
નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભૂને દીક્ષાનો
અવસર જણાવે છે. જ | ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા ૭૫ | ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ | ભગવંત ક્યારે વર્ષીદાન આપે.
સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ | દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય)
પોષ વદ ૧૧ દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
માગસર વદ ૧૧ ૭૮ | દીક્ષા નક્ષત્ર
વિશાખા. ૭૯ | દીક્ષા રાશિ
તુલા ૮૦ | દીક્ષા કાળ.
દિવસના પૂર્વ ભાગે ૮૧ | દીક્ષા વખતે કરેલ તપ
અઠ્ઠમ ભક્તા ૮૨ | દીક્ષા વય
પ્રથમ વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ | દીક્ષા વખતની શીબિકાનું નામ
વિશાલા ૮૪ | ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ૩૦૦ ૮૫ | ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગ નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા?
વાણારસી ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું?
આશ્રમપદ ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી?
અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોન્ચ કર્યો?
પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાના
મન:પર્યવજ્ઞાન ૯૧ | દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ ૯૨ | આપ્યું? કેટલો વખત રહ્યું?
બીજા મતે ચાવવા ૯૩ | ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર) ૯૪ | પ્રથમ પારણું ક્યારે થયું?
બીજા દિવસે. ૯૫ પ્રથમ પારણું ક્યાં થયું?
કોપકટ ૯૬ | પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
ધન્ય
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 230

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248