Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
[તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ કારોમાં] | ભગવંતનું નામ
પાર્શ્વનાથ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ
ત્રેવીસમો. ભગવંતના ભવો કેટલા થયા?
દસ, [૧૦] ભગવંતના સમ્યત્વ પ્રાપ્તિ પછીના ભવો ૧. મરુભૂતિ ક્યા ક્યા?
૨. હસ્તિ ૩. સહસ્રાર દેવા ૪. કરણવેગ વિદ્યાધર ૫. અય્યત દેવા ૬. વજનાભ રાજા ૭. મધ્યમ રૈવેયકે દેવા ૮. સુવર્ણબાહુ રાજા ૯. પ્રાણત દેવા ૧૦. પાર્શ્વનાથ
પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ ---તે દ્વીપના ક્ષેત્રનું નામ ---તે ક્ષેત્રની દિશાનું નામ ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ ---ત્યાંની નગરી નુ નામ ભગવંતના ‘તીર્થંકરનામકર્મબંધ’ ના કારણો. (૨૦ સ્થાનકો)......
1કોમાંના કોઇપણ એક, એકથી વધુ કે વીશે (૨૦) સ્થાનકોની આરાધનાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું.
જમ્બુદ્વીપ જમ્બુ ભરત મેરુપર્વતની દક્ષિણે જમ્બુ ભરત અયોધ્યા ૧.અરિહંત વત્સલતા, ૩.પ્રવચન વત્સલતા, પ.સ્થવિર વત્સલતા, ૭.તપસ્વી વત્સલતા ૯.નિરતિચાર દર્શન, ૧૧.આવશ્યક ૧૩.નિરતિચાર વ્રત, ૧૫.તપ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૯. શ્રુતભક્તિ
૨.સિદ્ધ વત્સલતા, ૪.ગુરુ વત્સલતા, ૬.બહુશ્રુત વત્સલતા, ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૧૦.વિનય, ૧૨.નિરતિચાર શીલ, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૨૦.પ્રવચન પ્રભાવના
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 226

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248