Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
[તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૬૭ | ભગવંતના વિવાહ
વિવાહ થયેલા ન હતા ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું?
ના નથી કર્યું, અવિવાહિત હતા ૬૯ | ભગવંતની [રાજ]કુમાર અવસ્થા ૩૦૦ વર્ષ ૭૦ | ભગવંતનો રાજય-કાળા
રાજ્ય કરેલ નથી. ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
રાજા થયેલ જ નથી ૭૨ | ભગવંત કઈરીતે બોધ પામ્યા
તેઓ સ્વયંભુદ્ધ હતા. દીક્ષા-અવસર જણાવવા આવતા બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો
નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભૂને દીક્ષાનો
અવસર જણાવે છે. જ | ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા ૭૫ | ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા. ૭૬ | ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
સૂર્યોદયથી મધ્યાહ વર્ષીદાન આપે ૭૭ | દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય)
શ્રાવણ સુદ 9 દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
શ્રાવણ સુદ 9 ૭૮ | દીક્ષા નક્ષત્ર
ચિત્રા ૭૯ | દીક્ષા રાશિ
કન્યા | ૮૦ | દીક્ષા કાળ.
દિવસના પૂર્વ ભાગે ૮૧ | દીક્ષા વખતે કરેલ તપા
છ8 ભક્ત ૮ | દીક્ષા વય
પ્રથમ વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ | દીક્ષા વખતની શીબિકાનું નામ
દ્વારાવતી ૮૪ | ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ૧૦૦૦ પુરુષો ૮૫ | ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગ નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા?
દ્વારાવતી ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું?
સહસ્સામ્રવના ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી?
અશોક વૃક્ષ. ૮૯ | કેટલી મષ્ટિ(મહી) લોન્ચ કર્યો?
પાંચ મુષ્ટિ (મુકી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન
મન:પર્યવજ્ઞાન ૯૧ | દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્રપ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ ૯૨ | આપ્યું? કેટલો વખત રહ્યું
બીજા મતે યાવઝીવ | ૯૩ | ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર) ૪ | પ્રથમ પારણું ક્યારે થયું?
બીજા દિવસે. | ૫ | પ્રથમ પારણું ક્યાં થયું?
દ્વારાવતી ૯૬ | પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
વરદિગ્ન
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 220

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248