________________
[તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૬૭ | ભગવંતના વિવાહ
વિવાહ થયેલા ન હતા ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું?
ના નથી કર્યું, અવિવાહિત હતા ૬૯ | ભગવંતની [રાજ]કુમાર અવસ્થા ૩૦૦ વર્ષ ૭૦ | ભગવંતનો રાજય-કાળા
રાજ્ય કરેલ નથી. ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
રાજા થયેલ જ નથી ૭૨ | ભગવંત કઈરીતે બોધ પામ્યા
તેઓ સ્વયંભુદ્ધ હતા. દીક્ષા-અવસર જણાવવા આવતા બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો
નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભૂને દીક્ષાનો
અવસર જણાવે છે. જ | ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા ૭૫ | ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા. ૭૬ | ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
સૂર્યોદયથી મધ્યાહ વર્ષીદાન આપે ૭૭ | દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય)
શ્રાવણ સુદ 9 દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
શ્રાવણ સુદ 9 ૭૮ | દીક્ષા નક્ષત્ર
ચિત્રા ૭૯ | દીક્ષા રાશિ
કન્યા | ૮૦ | દીક્ષા કાળ.
દિવસના પૂર્વ ભાગે ૮૧ | દીક્ષા વખતે કરેલ તપા
છ8 ભક્ત ૮ | દીક્ષા વય
પ્રથમ વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ | દીક્ષા વખતની શીબિકાનું નામ
દ્વારાવતી ૮૪ | ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ૧૦૦૦ પુરુષો ૮૫ | ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગ નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા?
દ્વારાવતી ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું?
સહસ્સામ્રવના ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી?
અશોક વૃક્ષ. ૮૯ | કેટલી મષ્ટિ(મહી) લોન્ચ કર્યો?
પાંચ મુષ્ટિ (મુકી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન
મન:પર્યવજ્ઞાન ૯૧ | દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્રપ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ ૯૨ | આપ્યું? કેટલો વખત રહ્યું
બીજા મતે યાવઝીવ | ૯૩ | ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર) ૪ | પ્રથમ પારણું ક્યારે થયું?
બીજા દિવસે. | ૫ | પ્રથમ પારણું ક્યાં થયું?
દ્વારાવતી ૯૬ | પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
વરદિગ્ન
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 220