Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 218
________________ [તીર્થંકર-૨૨– નેમિનાથ નો પરિચય ૧૮૫ કારોમાં] આ ભગવંતના જન્મવખતે કયો કાળ હતો? ૮૫૦૦૦ વર્ષ, ૮૯ પક્ષ ચોથા આરો બાકી રહ્યો ત્યારે ૩૪ ૩૫ ૩૭ આ ભગવંત ક્યા દેશ' ની કઈ નગરી માં | કુશાવર્ત દેશો જન્મ પામ્યા? સૌર્યપુર નગરી ભગવંતના જન્મ સમયે પ૬ દિક્ ૧. અધોલોન્થી ૮ દિશાકુમારી આવે, સુતિકા ઘર ૩૮ કુમારીઓનું આગમન અને કાર્યો બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે... કેટલી. ૨. ઉર્ધ્વલોકથી ૮ દિશાકુમારી આવે સુગંધી જળ અને દીક્કુમારીઓ ક્યાંથી આવે અને શું શું કાર્ય સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે કરે? ૩. પૂર્વશ્ચકથી ૮ દિશાકુમારી આવે, દર્પણ ધરે ...........તેનું સંક્ષિપ્ત વર્ણન] ૪. પશ્ચિમરૂચકથી ૮ દિશાકુમારી આવે, પંખા કરે ૫. ઉત્તરરૂચકથી ૮ દિશાકુમારી આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ દિશાકુમારી આવે, કળશ કરે ૭. મધ્યરૂચકથી ૮ દિશાકુમારી આવે, ૪-દીપકધરે અને ૪-સૂતીકર્મ કરે ૩૯ | જન્માભિષેક સ્થળ પાંડુકવનની દક્ષિણમાં અતિ પાંડકંબલશિલા પર ૪૦. ભગવંતના જન્મ સમયે કેટલા ઇન્દ્રો આવે? તે સમયે ૬૪ ઇંદ્રિો આવે તે આ ક્યા- ક્યા? - ૧૨ “કલ્પ’ના ૧૦ ઇન્દ્રો, – ૨ (પ્રકારે) જ્યોતિષ્કના ઇન્દ્રો [સૂર્ય, ચંદ્ર] - ૨૦ ભવનપતિના ઇન્દ્રો - ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ભગવંતના જન્મ સમયે આવેલા ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન ૧. પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું ૨. સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિકુર્વે ૩. ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪. ચોસઠ ઇંદ્ર ૧૦૦૮ કલશોથી પ્રભુને સ્નાન કરાવે ૫. ગોશીષચંદન થી વિલેપના ૬. પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભુને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભુને અલંકાર પહેરાવે ૯. પ્રભુને અંગુઠે અમૃત સિંચી, પ્રભુને માતા પાસે મૂકે ૧૦.બત્રીશ કરોડ સોનૈયાની વૃષ્ટિ અને ઉદ્ઘોષણા કરે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 218

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248