Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
[તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૫૦ આ ભગવંત માં અસ્થિત-કલ્પ?
આચેલક્ય, શિક આદિ ૬ ભેદે ૧પ૧ આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ)
કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ | આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ
ઋજુ અને પ્રાજ્ઞ. ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે
અણગાર+અગાર કે શ્રુતચારિત્ર ૧પપ | આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઈપણ વર્ણના ૧૫s | આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧૫૭] આ ભગવંતનો ગૃહસ્થ કાળા
૭૫૦૦ વર્ષ ૧૫૮ ] આ ભગવંતનો કેવળજ્ઞાન કાળા
૨૫૦૦ વર્ષમાં ૯ માસ ઓછા | ૧૫૯ આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય
૨૫૦૦ વર્ષ ૧૬૦ | આ ભગવંતનુ કુલ આયુષ્ય
૧૦,૦૦૦ વર્ષ ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો
સમ્યફ રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ
| શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર
| અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) વૈશાખ વદ ૧૦
| મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી). ચૈત્ર વદ ૧૦ ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર
અશ્વિની ૧૬૬ | મોક્ષગમન રાશિ
મેહસ ૧૬૭ | મોક્ષગમન કાળ
રાત્રીના પાછલા ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું?
સમ્મત પર્વતેથી ૧૬૯ | મોક્ષગમન વખતનું આસના
કાયોત્સર્ગ ૧૭o | આ ભગવંત ની મોક્ષમાં અવગાહના | ૧૦ ધનુષ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ
માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં
૧૦૦૦ ૧૭૩ | ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના અંતે. ૧૪ | ભગવંત ના મોક્ષગમનનો કાળ
૫ લાખ ૮૪ હજાર અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી
રહેતાં ૧૭૫ આ ભગવંત ની યુગાંતકૃત્ ભૂમિ
સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભગવંત ની પર્યાયાંતકૃત્ ભૂમિ
એક દિવસ આદિ ૧૭૭ | ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા?
સંખ્યાત કાળ સુધી | ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા?
સંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર
ભ. નમિનાથ પછી પ લાખ વર્ષ પછી ભ. નેમનાથ. નિર્વાણ પામ્યા
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 213

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248