________________
[તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૫૦ આ ભગવંત માં અસ્થિત-કલ્પ?
આચેલક્ય, શિક આદિ ૬ ભેદે ૧પ૧ આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ)
કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ | આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ
ઋજુ અને પ્રાજ્ઞ. ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે
અણગાર+અગાર કે શ્રુતચારિત્ર ૧પપ | આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઈપણ વર્ણના ૧૫s | આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧૫૭] આ ભગવંતનો ગૃહસ્થ કાળા
૭૫૦૦ વર્ષ ૧૫૮ ] આ ભગવંતનો કેવળજ્ઞાન કાળા
૨૫૦૦ વર્ષમાં ૯ માસ ઓછા | ૧૫૯ આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય
૨૫૦૦ વર્ષ ૧૬૦ | આ ભગવંતનુ કુલ આયુષ્ય
૧૦,૦૦૦ વર્ષ ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો
સમ્યફ રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ
| શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર
| અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) વૈશાખ વદ ૧૦
| મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી). ચૈત્ર વદ ૧૦ ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર
અશ્વિની ૧૬૬ | મોક્ષગમન રાશિ
મેહસ ૧૬૭ | મોક્ષગમન કાળ
રાત્રીના પાછલા ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું?
સમ્મત પર્વતેથી ૧૬૯ | મોક્ષગમન વખતનું આસના
કાયોત્સર્ગ ૧૭o | આ ભગવંત ની મોક્ષમાં અવગાહના | ૧૦ ધનુષ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ
માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં
૧૦૦૦ ૧૭૩ | ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના અંતે. ૧૪ | ભગવંત ના મોક્ષગમનનો કાળ
૫ લાખ ૮૪ હજાર અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી
રહેતાં ૧૭૫ આ ભગવંત ની યુગાંતકૃત્ ભૂમિ
સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભગવંત ની પર્યાયાંતકૃત્ ભૂમિ
એક દિવસ આદિ ૧૭૭ | ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા?
સંખ્યાત કાળ સુધી | ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા?
સંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર
ભ. નમિનાથ પછી પ લાખ વર્ષ પછી ભ. નેમનાથ. નિર્વાણ પામ્યા
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 213