________________
[તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું?
..કોઈ આશ્ચર્ય થયું નથી........
••••••••••••••••••••••••••••••••••••• | ૧૮૧ | તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા?
હરિષણ અને જય બે ચક્રવર્તી ૧૮૨ | તીર્થમાં ક્યા વાસુદેવ થયા?
કોઈ વાસુદેવ થયા નથી. ૧૮૩ | તીર્થમાં ક્યા બલદેવ થયા?
કોઈ બલદેવ થયા નથી ૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? | કોઈ પ્રતિવાસુદેવ થયા નથી
! ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત:
વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગ્રમહિષી, ૮ ઇશારેંદ્ર અગ્રમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલદ્ર અગ્રમહિષી, ૬ ધરણેન્દ્ર અગ્રમહિષી, ૬ ભૂતાવેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગ્રમહિષી, ૪ જ્યોતિષ્ક અગ્રમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયન્ઝશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦X૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય.
સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્થ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, કાલાવડ હાઈવે-ટચ
Post: - Šal, Dis:-MH4012, lorald, India. [Pin-361120]
Web Site- (1) www.Jainelibrary.org, (2) Deepratnasagar.in Email - Jainmunideepratnasagar@gmail.com MOBILE +91 9825967397
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 214