________________
(તીર્થંકર-૧૦- શીતલનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળા એક ચતુર્ભાશ પલ્યોપમાં ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર
નંદ ૧૨૧ આ ભગવંત ના પહેલા સાધ્વી
સુયશા ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક
માહિતી અપ્રાપ્ય. ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા
માહિતી અપ્રાપ્ય. ૧૨૪ | આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા
સીમંધર ૧૨૫ | આ ભગવંત ના યક્ષ
બ્રહ્મયક્ષા ૧૨૬ આ ભગવંત ના યક્ષિણી
અશોકા ૧૨૭ આ ભગવંત ના ગણ
એક્યાશી ૧૨૮ | આ ભગવંત ના ગણધરો
એક્યાશી ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ.
૧,૦૦,૦૦૦ ૧૩૦ આ ભગવંત ના સાધ્વીઓ
૧,૦૦,૦૦૬ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો
૨,૮૯,૦૦૦ ૧૩૨ | આ ભગવંત ના શ્રાવિકાઓ.
૪,૫૮,૦૦૦ ૧૩૩ ] આ ભગવંત ના કેવળીઓ.
૭,૦૦૦ ૧૩૪ આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ. ૭,૫૦૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ
૭,૨૦૦ ૧૩૬ આ ભગવંત ના ચૌદપૂર્વીઓ
૧,૪૦૦ ૧૩૭] આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો | ૧૨,૦૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ
| ૫,૮૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમનિઓ
પ૯,૦૧૯ ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય. ૧૪૧ | પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૧,૦૦,૦૦૦ | ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા
ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા
બાર વ્રત ૧૪ | ભગવંતમાં કેટલા ચારિત્ર છે?
પાંચ - સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ
સૂક્ષ્મસંપાય, ચયાખ્યાતા ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ
આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સભ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ | ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? | બે- રાઈ, દેવસી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે?
ઉત્તર-ગુણમાં. | ૧૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ?
આચેલક્ય, ઔશિક આદિ દશ ભેદે
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 102