________________
૩૮
[તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૩૪ આ ભગવંતના જન્મવખતે કયો કાળ હતો? ૧૦૦ સાગરોપમ ૧ કરોડ ૪૯ લાખ ૮૪૦૦૦ વર્ષ, ૮૯
પક્ષ ચોથા આરો બાકી રહ્યો ત્યારે ૩૫ | આ ભગવંત ક્યા દેશ ની કઈ નગરી માં | કાશી દેશ. જન્મ પામ્યા?
સિંહપુરી ૩૭. ભગવંતના જન્મ સમયે પ દિક
૧. અધોલોન્થી ૮ દિશાકુમારી આવે, સુતિકા ઘર કુમારીઓનું આગમન અને કાર્યો
બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે... કેટલી | ૨. ઉર્ધ્વલોકથી ૮ દિશાકુમારી આવે સુગંધીજળ અને દીમારીઓ ક્યાંથી આવે અને શું શું કાર્ય સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે કરે?..
૩. પૂર્વચૂકથી ૮ દિશાકુમારી આવે, દર્પણ ધરે ......................તેનું સંક્ષિપ્ત વર્ણન]
૪. પશ્ચિમરૂચથી ૮ દિશાકુમારી આવે, પંખા કરે ૫. ઉત્તરરૂચકથી ૮ દિશાકુમારી આવે, ચામરધરે ઉ.દક્ષીણરૂચથી ૮ દિશાકુમારી આવે, કળશ કરે ૭. મધ્યરૂચ થી ૮ દિશાકુમારી આવે, ૪-દીપકધરે
અને ૪-સૂતીકર્મ કરે જન્માભિષેક સ્થળ
પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર ભગવંતના જન્મ સમયે કેટલા ઇન્દ્રો આવે? | તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ ક્યા- ક્યા?
- ૧૨ કલ્પ’ના ૧૦ ઇન્દ્રો, - ૨ (પ્રકારે) જ્યોતિષ્કના ઇન્દ્રો [સૂર્ય, ચંદ્ર] - ૨૦ ભવનપતિના ઇન્દ્રો - ૩૨ વ્યંતરોના ઇન્દ્રો
૩૯
૪૦
| ભગવંતના જન્મ સમયે આવેલા ઇન્દ્રો શું || ૧. પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન
૨. સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિકુર્વે ૩. ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪. ચોસઠ ઇંદ્ર ૧૦૦૮ કલશોથી પ્રભુને સ્નાન કરાવે ૫. ગોશીષચંદન થી વિલેપના ૬. પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભુને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભુને અલંકાર પહેરાવે ૯. પ્રભૂને અંગુઠે અમૃત સિંચી, પ્રભુને માતા પાસે મૂકે ૧૦.બત્રીશ કરોડ સોનૈયાની વૃષ્ટિ અને ઉદ્ઘોષણા કરે
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 108