________________
૩૪
[તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ કારોમાં] આ ભગવંતના જન્મ વખતે કયો કાળ હતો? પ લાખ ૯૪૦૦૦ વર્ષ, ૮૯ પક્ષ ચોથા આરો બાકી રહ્યો
ત્યારે
૩૬ ,
૩૫ આ ભગવંત ક્યા દેશ’ ની કઈ નગરી માં | વિદેહ દેશ. જન્મ પામ્યા?
મિથિલા નગરી ૩૭. ભગવંતના જન્મ સમયે ૫૬ દિક ૧. અધોલોન્થી ૮ દિશાકુમારી આવે, સુતિકા ઘર કુમારીઓનું આગમન અને કાર્યો
બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે... કેટલી. ૨. ઉર્ધ્વલોકથી ૮ દિશાકુમારી આવે સુગંધી જળ અને દીક્કમારીઓ ક્યાંથી આવે અને શું શું કાર્ય | સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે કરે?...
૩. પૂર્વચકથી ૮ દિશાકુમારી આવે, દર્પણ ધરે ...... .તેનું સંક્ષિપ્ત વર્ણન].
૪. પશ્ચિમરૂચથી ૮ દિશાકુમારી આવે, પંખા કરે પ. ઉત્તરરૂચકથી ૮ દિશાકુમારી આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ દિશાકુમારી આવે, કળશ કરે ૭. મધ્યરૂચકથી ૮ દિશાકુમારી આવે, ૪-દીપકધરે
અને ૪-સૂતીકર્મ કરે ૩૯ | જન્માભિષેક સ્થળો
પાંડકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર ૪૦ ભગવંતના જન્મ સમયે કેટલા ઇન્દ્રો આવે? તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ ક્યા-ક્યા?
- ૧૨ ‘કલ્પ’ના ૧૦ ઇન્દ્રો, - ૨ (પ્રકારે) જ્યોતિષ્કના ઇન્દ્રો [સૂર્ય, ચંદ્ર] - ૨૦ ભવનપતિના ઇન્દો. - ૩૨ વ્યંતરોના ઇન્દો.
૪૧
ભગવંતના જન્મ સમયે આવેલા ઇન્દ્રો શું | ૧. પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન
૨. સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિદુર્વે ૩. ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪. ચોસઠ ઇંદ્ર ૧૦૦૮ કલશોથી પ્રભુને સ્નાન કરાવે ૫. ગોશીષચંદન થી વિલેપના ૬. પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભુને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભુને અલંકાર પહેરાવે ૯. પ્રભુને અંગુઠે અમૃત સિંચી, પ્રભુને માતા પાસે મૂકે ૧૦.બત્રીશ કરોડ સોનૈયાની વૃષ્ટિ અને ઉદ્ઘોષણા કરે
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 208