Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 172
________________ શંબા [તીર્થંકર-૧૭– કુંથુનાથ નો પરિચય ૧૮૫ કારોમાં], ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ 'નથી. ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી દામિની. ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય ૧૨૪ | આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા કુબેર ૧૨૫ આ ભગવંત ના યક્ષ ગંધર્વ ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી અય્યતા ૧૨૭ આ ભગવંત ના ગણા ૩૫ ૧૨૮ આ ભગવંત ના ગણધરો ૩૫ ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ. ૬૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ ૬૦,૬૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો ૧,૭૯,૦૦૦ ૧૩૨ | આ ભગવંત ના શ્રાવિકાઓ. ૩,૮૧,૦૦૦ ૧૩૩ ] આ ભગવંત ના કેવળીઓ. ૩૨૦૦ બીજા મતે ૨૨૦૦ ૧૩૪ ] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૩૩૪૦ ૧૩૫ આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ ૨પ૦૦ ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ. ૬૭૦ ૧૩૭] આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો પ૧૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ ૨૦૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ ૪૩,૧પપ ૧૪૦ ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય. ૧૪૧ | પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૬૦,૦૦૦ ૧૪૨| સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત ૧૪ | ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, યથાખ્યાતા ૧૪૫ | આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સભ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ? આચેલક્ય, શિક આદિ દશ ભેદે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થકર પરિચય” Page 172

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248