Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 192
________________ [તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧૯ આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ નથી. ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર |ભિષજ ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી બંધુમતી ૧૨૨ , આ ભગવંત ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય ૧૨૪ | આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા. અજિત ૧૨૫ આ ભગવંત ના યક્ષા કુબેર ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી વૈરોચ્યા ૧૨૭ | આ ભગવંત ના ગણ. ૨૮ ૧૨૮ | આ ભગવંત ના ગણધરો. ૨૮ ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ. ૪૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ. પપ,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો ૧,૮૩,૦૦૦ ૧૩૨ | આ ભગવંત ના શ્રાવિકાઓ. ૩,૭૦,૦૦૦ ૧૩૩ | આ ભગવંત ના કેવળીઓ. ૨૦૦૦ ૧૩૪ આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૧૭પ૦ ૧૩પ આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ ૨૨૦૦ ૧૩૬ આ ભગવંત ના ચૌદપૂર્વીઓ ૬૬૮ ૧૩૭આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો ૨૯૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ. ૧૪૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમનિઓ. ૨૮,૮૫૪ ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય. | ૧૪૧ | પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૪૦,૦૦૦ | ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ | | શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત ૧w | ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, યથાખ્યાતા ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સભ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ? આચેલક્ય, ઔશિક આદિ દશ ભેદે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 192

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248