________________
[તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧૯ આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ નથી. ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર |ભિષજ ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી
બંધુમતી ૧૨૨ , આ ભગવંત ના પહેલા શ્રાવક
માહિતી અપ્રાપ્ય ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા
માહિતી અપ્રાપ્ય ૧૨૪ | આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા.
અજિત ૧૨૫ આ ભગવંત ના યક્ષા
કુબેર ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી
વૈરોચ્યા ૧૨૭ | આ ભગવંત ના ગણ.
૨૮ ૧૨૮ | આ ભગવંત ના ગણધરો.
૨૮ ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ.
૪૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ.
પપ,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો
૧,૮૩,૦૦૦ ૧૩૨ | આ ભગવંત ના શ્રાવિકાઓ.
૩,૭૦,૦૦૦ ૧૩૩ | આ ભગવંત ના કેવળીઓ.
૨૦૦૦ ૧૩૪ આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૧૭પ૦ ૧૩પ આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ
૨૨૦૦ ૧૩૬ આ ભગવંત ના ચૌદપૂર્વીઓ
૬૬૮ ૧૩૭આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો
૨૯૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ.
૧૪૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમનિઓ. ૨૮,૮૫૪ ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય. | ૧૪૧ | પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૪૦,૦૦૦ | ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા
ચાર મહાવ્રત. ૧૪૩ | | શ્રાવકના વ્રતની સંખ્યા
બાર વ્રત ૧w | ભગવંતમાં કેટલા ચારિત્ર છે?
પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ
સૂક્ષ્મસંપરાય, યથાખ્યાતા ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા?
જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સભ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ?
આચેલક્ય, ઔશિક આદિ દશ ભેદે
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 192