________________
છે છે | | |
(તીર્થંકર-૧૨- વાસુપૂજ્ય નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ. એક ચતુર્થાશ પલ્યોપમાં ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર
સુલુમ ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી
ધરણી ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક | માહિતી અપ્રાપ્ય ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા | માહિતી અપ્રાપ્ય ૧૨૪ આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા | દ્વિપૃષ્ઠ ૧૨૫ | આ ભગવંત ના યક્ષ
| કુમાર ૧૨૬ આ ભગવંત ના યક્ષિણી
પ્રવરા ૧૨૭] આ ભગવંત ના ગણ
છાસઠ ૧૨૮ | આ ભગવંત ના ગણધરો
૬૬ ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ
૭૨.૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ.
૧,૦૦,૦૦૦ બીજા મતે ૧,૦૬,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો
૨,૧૫,૦૦૦ ૧૩૨ આ ભગવંત ના શ્રાવિકાઓ.
૪,૩૬,૦૦૦ ૧૩૩ ] આ ભગવંત ના કેવળીઓ
૬૦૦૦ ૧૩૪ ] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૬૦૦૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ
પ૪૦૦ ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ
૧૨૦૦ ૧૩૭] આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો. ૧૦,૦૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ
૪૭૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ.
૩૮૬૩૪ ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય. ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૭૨,૦૦૦ ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા
ચાર મહાવ્રત. ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા
બાર વ્રત ૧૪ | ભગવંતમાં કેટલા ચારિત્ર છે?
પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ
સૂક્ષ્મસંપરાય, યથાખ્યાતા ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા?
જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે?
ઉત્તર-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ?
આચેલક્ય, કેશિક આદિ દશ ભેદે
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 122