SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ છે છે | | | (તીર્થંકર-૧૨- વાસુપૂજ્ય નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ. એક ચતુર્થાશ પલ્યોપમાં ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર સુલુમ ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી ધરણી ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક | માહિતી અપ્રાપ્ય ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા | માહિતી અપ્રાપ્ય ૧૨૪ આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા | દ્વિપૃષ્ઠ ૧૨૫ | આ ભગવંત ના યક્ષ | કુમાર ૧૨૬ આ ભગવંત ના યક્ષિણી પ્રવરા ૧૨૭] આ ભગવંત ના ગણ છાસઠ ૧૨૮ | આ ભગવંત ના ગણધરો ૬૬ ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ ૭૨.૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ. ૧,૦૦,૦૦૦ બીજા મતે ૧,૦૬,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો ૨,૧૫,૦૦૦ ૧૩૨ આ ભગવંત ના શ્રાવિકાઓ. ૪,૩૬,૦૦૦ ૧૩૩ ] આ ભગવંત ના કેવળીઓ ૬૦૦૦ ૧૩૪ ] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૬૦૦૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ પ૪૦૦ ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ ૧૨૦૦ ૧૩૭] આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો. ૧૦,૦૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ ૪૭૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ. ૩૮૬૩૪ ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય. ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૭૨,૦૦૦ ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત ૧૪ | ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, યથાખ્યાતા ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ? આચેલક્ય, કેશિક આદિ દશ ભેદે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 122
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy