________________
[તીર્થંકર-૧૨- વાસુપૂજ્ય નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૫૦ | આ ભગવંત માં અસ્થિત-કલ્પ?
આચેલક્ય, ફેશિક આદિ ૬ ભેદે ૧૫૧ | આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧પ૨ | ષડાવશ્યક (પ્રતિક્રમણ)
કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ | આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ
| ઋજુ અને પ્રાજ્ઞા ૧૫૪ | ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે
અણગાર+અગાર કે શ્રુતચારિત્ર ૧૫પ આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઇપણ વર્ણના ૧૫s | આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧૫૭ | આ ભગવંતનો ગૃહસ્થ કાળા
૧૮ લાખ વર્ષ ૧૫૮ | આ ભગવંતનો કેવળજ્ઞાન કાળા
પ૪ લાખ વર્ષમાં ૧ માસ ઓછો. ૧૫૯ | આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય
પ૪ લાખ વર્ષ ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય
૭૨ લાખ વર્ષ ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો.
સમ્યફ રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ
| શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ | મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ | મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) | અષાઢ સુદ ૧૪ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી)
અષાઢ સુદ ૧૪ ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર
| ઉત્તરાભાદ્રપદ ૧૬૬ | મોક્ષગમન રાશિ
મીના ૧૬૭ | મોક્ષગમન કાળ.
દિવસના પશ્ચિમ ભાગે. ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું?
ચંપાપુરી ૧૬૯ | મોક્ષગમન વખતનું આસન
કાયોત્સર્ગ ૧૭૦ | આ ભગવંત ની મોક્ષમાં અવગાહના
૪૬.૬૭ ધનુષ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ
માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં
૬૦૦ પુરુષો. ૧૭૩ | ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પશ્ચાઈ ભાગે ૧જ ભગવંત ના મોક્ષગમનનો કાળા
૪૬ સાગરોપમ ૬૫ લાખ ૮૪ હજાર અને ૮૯પક્ષ
ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ | આ ભગવંત ની યુગાંતકૃત ભૂમિ
સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ | આ ભગવંત ની પર્યાયાંતકૃત્ ભૂમિ
એક દિવસ આદિ ૧૭૭ | ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા?
અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ | પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા?
અસંખ્યાત કાળ પછી. ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર
ભ. વાસુપૂજ્ય પછી ૩૦ સાગરોપમ પછી | ભ.વિમલનાથ નિર્વાણપામ્યા
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 123