SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ (તીર્થંકર-૧૦- શીતલનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળા એક ચતુર્ભાશ પલ્યોપમાં ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર નંદ ૧૨૧ આ ભગવંત ના પહેલા સાધ્વી સુયશા ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય. ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય. ૧૨૪ | આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા સીમંધર ૧૨૫ | આ ભગવંત ના યક્ષ બ્રહ્મયક્ષા ૧૨૬ આ ભગવંત ના યક્ષિણી અશોકા ૧૨૭ આ ભગવંત ના ગણ એક્યાશી ૧૨૮ | આ ભગવંત ના ગણધરો એક્યાશી ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ. ૧,૦૦,૦૦૦ ૧૩૦ આ ભગવંત ના સાધ્વીઓ ૧,૦૦,૦૦૬ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો ૨,૮૯,૦૦૦ ૧૩૨ | આ ભગવંત ના શ્રાવિકાઓ. ૪,૫૮,૦૦૦ ૧૩૩ ] આ ભગવંત ના કેવળીઓ. ૭,૦૦૦ ૧૩૪ આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ. ૭,૫૦૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ ૭,૨૦૦ ૧૩૬ આ ભગવંત ના ચૌદપૂર્વીઓ ૧,૪૦૦ ૧૩૭] આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો | ૧૨,૦૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ | ૫,૮૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમનિઓ પ૯,૦૧૯ ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય. ૧૪૧ | પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૧,૦૦,૦૦૦ | ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત ૧૪ | ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ - સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપાય, ચયાખ્યાતા ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સભ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ | ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? | બે- રાઈ, દેવસી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં. | ૧૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ? આચેલક્ય, ઔશિક આદિ દશ ભેદે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 102
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy