________________
૧પ૦ | આ ભS
તીર્થંકર-૧૦- શીતલનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં આ ભગવંત માં અસ્થિત-કલ્પ?
આચેલક્ય, શિક આદિ ૬ ભેદે | ૧૫૧ આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧પ૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ)
કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ
ઋજુ અને પ્રાજ્ઞા ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે
અણગાર+અગાર કે શ્રુતચારિત્ર | ૧પપ | આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઈપણ વર્ણના. | ૧પ૬ | આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧પ૭. આ ભગવંતનો ગૃહસ્થ કાળ
પોણો લાખ પૂર્વ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળા
૨૫,૦૦૦ પૂર્વમાં ૩ માસ ઓછા ૧પ૯ આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય
૨૫,૦૦૦ પૂર્વ ૧૬૦ | આ ભગવંતનું કુલ આયુષ્ય
૧ લાખ પૂર્વ ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો
સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ.
શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ | મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) વૈશાખ વદ ૨
મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) ચૈત્ર વદ ૨ ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર
પૂર્વાષાઢા | ૧૬૬ | મોક્ષગમન રાશિ.
ધન | ૧૬૭ | મોક્ષગમન કાળ.
દિવસના પૂર્વ ભાગે. ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું?
સમ્મત પર્વતેથી. | ૧૬૯ મોક્ષગમન વખતનું આસન
કાયોત્સર્ગ ૧૭૦ આ ભગવંત ની મોક્ષમાં અવગાહના
૬૦ ધનુષ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ
માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં
૧૦૦૦ પુરુષો. ૧૭૩ | ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પથાર્ધ ભાગે ૧૭૪ | ભગવંત ના મોક્ષગમનનો કાળ
૪૨૦૦૦ વર્ષ જૂન ૧ કરોડ સાગરોપમ અને ૮૯ પક્ષ
ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ | આ ભગવંત ની યુગાંતકૃત્ ભૂમિ
સંખ્યાત પુરુષ સુધી. ૧૭૬ આ ભગવંત ની પર્યાયાંતકૃત્ ભૂમિ
એક દિવસ આદિ ૧૭૭ | ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા?
અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા?
અસંખ્યાત કાળ પછી. ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર
ભ.શીતલનાથ પછી ૧૦૦ સાગરો૦ ૬૬લાખ ૨૬૦૦૦ ન્યૂન ૧ કરોડસા પછી શ્રેયાંસનાથ નિર્વાણ પામ્યા
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 103