SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ 69 ૯૮ [તીર્થંકર-૧૦- શીતલનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિયુક્તિ ૩૩૪) ૧.’અહોદાન’ ઉદ્ઘોષણા ૩. સોનિયાની વૃષ્ટિ ૫. સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ સાડા બાર કરોડ સોનૈયા આઠ માસ. આર્ય, અનાર્ય બન્ને પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ થતાં પાંચ દિવ્ય ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ ૧૦૦ ભગવંતના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આ ભગવંતની વિહારભૂમિ ૧૦૧ ૧૦૨ ભગવંત કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર ૧૦૫ | કેવળજ્ઞાન રાશિ ૧૦૬ | કેવળજ્ઞાન કાળ ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો ૧૧૩ ભગવંત વાણીના ૩૫ ગુણો ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? ૧૧૮ ૩ માસ પોષ વદ ૧૪ ૨. દિવ્ય વાજિંત્રનાદ ૪. વસ્ત્ર વૃષ્ટિ. માગસર વદ ૧૪ પૂર્વાષાઢા ધન દિવસના પૂર્વ ભાગે ભદ્દિલપુર સહસ્રામ વન પિલંખુ ભગવંત શરીરથી ૧૨ ગણું. (૯૦૪૧૨= ૧૦૮૦ ધનુષ) છટ્ઠભક્ત જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાદ્યસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું અશોકવૃક્ષ, પંચવર્ણીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. (૯૦ ૪૧૨= ૧૦૮૦ ધનુષ) દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય પહેલા સમવસરણમાં ભગવાન શ્રેયાંસનાથ સુધી આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 101
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy