________________
૭૧ | ચવII
૭૩
ધના
[તીર્થંકર-૧૦- શીતલનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૬૭ | ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા ૧૮ | ભગવંતે વિષયસેવન કરેલું?
સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ | ભગવંતની [રાજ]કુમાર અવસ્થા ૨૫૦૦૦ પૂર્વ ૭૦ | ભગવંતનો રાજ્ય-કાળા
૫૦૦૦૦ પૂર્વ ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
માંડલિક રાજા ૭૨ | ભગવંત કઈરીતે બોધ પામ્યા.
તેઓ સ્વયંભુદ્ધ હતા. | દીક્ષા-અવસર જણાવવા આવતા. | બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો
નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભૂને દીક્ષાનો
અવસર જણાવે છે. ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા. ૭૫ ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ || ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ | દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય)
મહા વદ ૧૨ દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
પોષ વદ૧૨ ૭૮ | દીક્ષા નક્ષત્ર
પૂર્વાષાઢા ૭૯ | દીક્ષા રાશિ ૮૦ | દીક્ષા કાળ
દિવસના પૂર્વ ભાગે ૮૧ | દીક્ષા વખતે કરેલ તપ
છઠ્ઠનો તપ. ૮૨ | દીક્ષા વયા
પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા | દીક્ષા વખતની શીબિકાનું નામ
શુક્લપ્રભા ૮૪ | ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ૧૦૦૦ પુરુષો. ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં ૮૬ કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા?
ભલિપુર ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું?
| સહસ્રામ્ર વન | ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી?
| અશોક વૃક્ષા ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોચ કર્યો? પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન
મન:પર્યવજ્ઞાન દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે | ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ ૯૨ આપ્યું? કેટલો વખત રહ્યું?
બીજા મતે ચાવીવ ૯૩ | ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર) ૯૪ પ્રથમ પારણું ક્યારે થયું?
બીજા દિવસે. ૯૫ પ્રથમ પારણું ક્યાં થયું?
રીષ્ટપુર ૯૬ | પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
પુનર્વસુ
૮૫.
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 100