________________
[તીર્થંકર-૧૦- શીતલનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં
નંદારાણી
ભગવંત ના જન્મદાતા માતાનું નામ ભગવંતના પિતાનું નામ
દૃઢરથ રાજા
આ ભગવંતની જાતી કઈ હતી?
પુરુષ
સનકુમાર દેવલોકમાં સનત્ક્રુમાર દેવલોકમાં માહિતી અપ્રાપ્ય
૪૨
૪૩
૪૪
૪૫ | ભગવંતના માતાની ગતિ
૪
ભગવંતના પિતાની ગતિ
૪૭ ભગવંતનું અન્ય નામ [હોય તો?] ભગવંતનું ગોત્ર
૪૮
૪૯ | ભગવંતનો વંશ ભગવંતનું લંછન
૫૦
૫૧
૨
૫૩
ભગવંતના નામનો સામાન્યઅર્થ
ભગવંતના નામનો વિશેષ અર્થ
આ ભગવંતને મસ્તકે ફણા છે?
છે તો કેટલી હોય છે?
૫૪ ભગવંતના શરીર લક્ષણો
૫૫ ભગવંતનું સંઘયણ
૫૬ ભગવંતનું સંસ્થાન
૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય?
૫૮ | ભગવંતનો ગણ
૫૯ ભગવંતની યોનિ
૬૦ ભગવંતનો વર્ણ
૬૧
ભગવંતનું રૂપ
૬૨ ભગવંતનું બળ
૬૩
ઉત્સેધાંગુલ વડે ભગવંત ની ઉચાઈ ૬૪ | આત્માંગુલ વડે ભગવંત ની ઉચાઈ ૬૫ પ્રમાણાંગુલ વડે ભગવંત ની ઉચાઈ
ST
ભગવંત નો આહાર
કાશ્યપ.
ઇક્ષ્વાકુ.
શ્રીવત્સ
જગત તાપહર્તા હોવાથી શીતલ
માતાના હાથનો સ્પર્શ થતાં ગર્ભના પ્રભાવે પિતાનો
દાહજ્વર શાંત થવાથી શીતલ
ફણા નથી
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત અનુત્તર વઋષભનારાચ
અનુત્તર સમચતુરસ
મતિ, શ્રુત, અવધિજ્ઞાન
માનવ
નકુલ
કંચન (પિત)
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિકુર્તી શકે]
અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય. ૯૦ ધનુષ
૧૨૦ આંગળ
૧૦૮ આંગળ
બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી
ઓદનાદિ વિશિષ્ટ અન્ન
Page 99